શોધખોળ કરો

Sankashti Chaturthi 2021: આજે છે સંકટ ચોથ, આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન

Sankashti Chaturthi: આ દિવસે સ્ત્રીઓ સંતાન અને પરિવારની સુખ-શાંતિ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનથી પૂજા કરે છે. આ વર્ષે ચોથ મંગળવારે હોવાથી આને અંગારક ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે.

Sankashti Chaturthi 2021: આજે છે સંકટ ચોથ,  આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન આજના દિવસે મહા વદ ચોથની તિથિ છે. આ તિથિને સંકટ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોથ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને સમર્પિત છે. આ દિવસે સ્ત્રીઓ સંતાન અને પરિવારની સુખ-શાંતિ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનથી પૂજા કરે છે. આ વર્ષે ચોથ મંગળવારે હોવાથી આને અંગારક ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન સવારે વહેલાં સ્નાનાદી પતાવીને પૂજા માટે તૈયાર થઇ જાવ. પૂજા માટે ગણેશજીની મૂર્તી તેયાર કરી લો.   સોના, ચાંદી, પિતળ, સ્ટીલ કે માટીની પ્રતિમાની સ્થાપના કરો. ગણેશજીને સિંદૂર ચઢાવો, કંકૂ-ચોખા અને ફૂલ ચઢાવતી વખતે મનમાં ગણેશમંત્ર 'ઓમ ગં ગણપતયે નમ:'નો જાપ કરો. ગણપતિ બાપાને બુંદીના 21 લાડુનો પ્રસાદ ધરાવો. એમાં એક લાડુ મુર્તી પાસે મુકો અને 5 લાડુ બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદ તરીકે વહેંચી દો. પૂજામાં ગણેશસ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશન સ્ત્રોત વગેરેનો પાઠ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો. શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરો. આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી ભગવાન ગણેશ અવશ્ય પ્રસન્ન થાય છે. મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં લોકોએ લગાવી લાઇન મુંબઈના જાણીતા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ લાઈન લગાવી હતી. કોરોનાના વધતા સંક્રમણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર ક્યૂઆર કોડ દ્વારા જ દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
રાશિફળ 2 માર્ચ: આજે છે સંકટ ચતુર્થી, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget