શોધખોળ કરો

Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત

Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

Astrology:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

રાશિચક્ર પર ગ્રહોની અસર જોવા મળે છે. તેઓ તમારા કર્મથી પ્રભાવિત થાય છે, જ્યારે તમે સારા અને શુભ કાર્ય કરો છો ત્યારે ગ્રહોની શુભતા વધે છે, જ્યારે તમે કોઈ ખોટું કામ કરો છો તો તેની નકારાત્મક અસર થાય છે અને ગ્રહો અશુભ પરિણામ આપવા લાગે છે, જેના કારણે અનેક પ્રકારના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મેષ રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. જે હિંમત, પરાક્રમ, , જમીન, ઉર્જા, ટેકનોલોજી વગેરે સાથે સંબંધિત છે. શાસ્ત્રોમાં મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. જ્યારે મંગળ ખરાબ હોય છે, ત્યારે તે જેલની હવા પણ ખવડાવે છે. તેથી આ ગ્રહને અશુભ ન થવા દેવો જોઈએ. જો મંગળ ખરાબ હોય તો તે અકસ્માત, આંખના રોગો, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા અને પથરી વગેરેની સમસ્યા પણ આપે છે. મંગળ ગલત સોબત પણ કરાવે છે.  જે લોકો નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે અને બીજાને નુકસાન પહોંચાડવા તૈયાર હોય છે તેમણે આવા લોકોથી તરત જ અંતર બનાવી લેવું જોઈએ. દારૂ અને અન્ય નશોથી દૂર રહેવું જોઈએ. નશાથી  મંગળ જલ્દી બગડી જાય છે. અશુભ મંગળના કારણે ધનહાનિ પણ થાય છે. આ રાશિના લોકોએ ગુસ્સાથી બચવું જોઈએ.

 મંગળ ક્યારે બળવાન બને  છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને બળવાન બનાવવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. દર્દીઓની સેવા કરો.

મકર  રાશિ

મકર અને મેષ રાશિ પર શનિનો પ્રભાવ સૌથી વધુ છે, કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને તમામ ગ્રહોના ન્યાયાધીશ કહેવાય છે. બીજી તરફ કળિયુગના ફળ આપનાર શનિદેવને માનવામાં આવ્યા છે. શનિનો સ્વભાવ ક્રૂર છે, તેની હિલચાલ ખૂબ જ ધીમી છે. આ જ કારણ છે કે તેઓ લગભગ અઢી વર્ષ સુધી ધન રાશિમાં રહે છે. શનિને મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે, તેથી મકર રાશિના જાતકોએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સાડા સતી, પનોતી દરમિયાન ખોટા કામ કરનારાઓને શનિદેવ સૌથી ખરાબ પરિણામ આપે છે. જેઓ બીજાની સંપત્તિ હડપ કરે છે, નબળા અને મહેનતુ લોકોને પરેશાન કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. શનિ કર્મનો કારક પણ છે. જે લોકો નિયમો અને અનુશાસનનું પાલન નથી કરતા તેમને શનિ કઠોર સજા આપે છે, આવા લોકોને જીવનમાં પૈસાની કમીનો સામનો કરવો પડે છે.

શનિના ઉપાય

શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિરમાં શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શનિ પ્રસન્ન થાય છે. શનિ એવા લોકોને વિશેષ ફળ આપે છે જેઓ નબળા લોકોની મદદ કરે છે અને તેમનો સહારો બને છે. શનિવારના દિવસે શનિ ચાલીસા અને શનિ મંત્રનો જાપ કરવાથી પણ શનિની અશુભતા દૂર થાય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Embed widget