શોધખોળ કરો

Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત

Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

Astrology:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

રાશિચક્ર પર ગ્રહોની અસર જોવા મળે છે. તેઓ તમારા કર્મથી પ્રભાવિત થાય છે, જ્યારે તમે સારા અને શુભ કાર્ય કરો છો ત્યારે ગ્રહોની શુભતા વધે છે, જ્યારે તમે કોઈ ખોટું કામ કરો છો તો તેની નકારાત્મક અસર થાય છે અને ગ્રહો અશુભ પરિણામ આપવા લાગે છે, જેના કારણે અનેક પ્રકારના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મેષ રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. જે હિંમત, પરાક્રમ, , જમીન, ઉર્જા, ટેકનોલોજી વગેરે સાથે સંબંધિત છે. શાસ્ત્રોમાં મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. જ્યારે મંગળ ખરાબ હોય છે, ત્યારે તે જેલની હવા પણ ખવડાવે છે. તેથી આ ગ્રહને અશુભ ન થવા દેવો જોઈએ. જો મંગળ ખરાબ હોય તો તે અકસ્માત, આંખના રોગો, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા અને પથરી વગેરેની સમસ્યા પણ આપે છે. મંગળ ગલત સોબત પણ કરાવે છે.  જે લોકો નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે અને બીજાને નુકસાન પહોંચાડવા તૈયાર હોય છે તેમણે આવા લોકોથી તરત જ અંતર બનાવી લેવું જોઈએ. દારૂ અને અન્ય નશોથી દૂર રહેવું જોઈએ. નશાથી  મંગળ જલ્દી બગડી જાય છે. અશુભ મંગળના કારણે ધનહાનિ પણ થાય છે. આ રાશિના લોકોએ ગુસ્સાથી બચવું જોઈએ.

 મંગળ ક્યારે બળવાન બને  છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને બળવાન બનાવવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. દર્દીઓની સેવા કરો.

મકર  રાશિ

મકર અને મેષ રાશિ પર શનિનો પ્રભાવ સૌથી વધુ છે, કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને તમામ ગ્રહોના ન્યાયાધીશ કહેવાય છે. બીજી તરફ કળિયુગના ફળ આપનાર શનિદેવને માનવામાં આવ્યા છે. શનિનો સ્વભાવ ક્રૂર છે, તેની હિલચાલ ખૂબ જ ધીમી છે. આ જ કારણ છે કે તેઓ લગભગ અઢી વર્ષ સુધી ધન રાશિમાં રહે છે. શનિને મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે, તેથી મકર રાશિના જાતકોએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સાડા સતી, પનોતી દરમિયાન ખોટા કામ કરનારાઓને શનિદેવ સૌથી ખરાબ પરિણામ આપે છે. જેઓ બીજાની સંપત્તિ હડપ કરે છે, નબળા અને મહેનતુ લોકોને પરેશાન કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. શનિ કર્મનો કારક પણ છે. જે લોકો નિયમો અને અનુશાસનનું પાલન નથી કરતા તેમને શનિ કઠોર સજા આપે છે, આવા લોકોને જીવનમાં પૈસાની કમીનો સામનો કરવો પડે છે.

શનિના ઉપાય

શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિરમાં શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શનિ પ્રસન્ન થાય છે. શનિ એવા લોકોને વિશેષ ફળ આપે છે જેઓ નબળા લોકોની મદદ કરે છે અને તેમનો સહારો બને છે. શનિવારના દિવસે શનિ ચાલીસા અને શનિ મંત્રનો જાપ કરવાથી પણ શનિની અશુભતા દૂર થાય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Embed widget