શોધખોળ કરો

Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત

Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

Astrology:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

રાશિચક્ર પર ગ્રહોની અસર જોવા મળે છે. તેઓ તમારા કર્મથી પ્રભાવિત થાય છે, જ્યારે તમે સારા અને શુભ કાર્ય કરો છો ત્યારે ગ્રહોની શુભતા વધે છે, જ્યારે તમે કોઈ ખોટું કામ કરો છો તો તેની નકારાત્મક અસર થાય છે અને ગ્રહો અશુભ પરિણામ આપવા લાગે છે, જેના કારણે અનેક પ્રકારના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મેષ રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. જે હિંમત, પરાક્રમ, , જમીન, ઉર્જા, ટેકનોલોજી વગેરે સાથે સંબંધિત છે. શાસ્ત્રોમાં મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. જ્યારે મંગળ ખરાબ હોય છે, ત્યારે તે જેલની હવા પણ ખવડાવે છે. તેથી આ ગ્રહને અશુભ ન થવા દેવો જોઈએ. જો મંગળ ખરાબ હોય તો તે અકસ્માત, આંખના રોગો, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા અને પથરી વગેરેની સમસ્યા પણ આપે છે. મંગળ ગલત સોબત પણ કરાવે છે.  જે લોકો નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે અને બીજાને નુકસાન પહોંચાડવા તૈયાર હોય છે તેમણે આવા લોકોથી તરત જ અંતર બનાવી લેવું જોઈએ. દારૂ અને અન્ય નશોથી દૂર રહેવું જોઈએ. નશાથી  મંગળ જલ્દી બગડી જાય છે. અશુભ મંગળના કારણે ધનહાનિ પણ થાય છે. આ રાશિના લોકોએ ગુસ્સાથી બચવું જોઈએ.

 મંગળ ક્યારે બળવાન બને  છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને બળવાન બનાવવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. દર્દીઓની સેવા કરો.

મકર  રાશિ

મકર અને મેષ રાશિ પર શનિનો પ્રભાવ સૌથી વધુ છે, કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને તમામ ગ્રહોના ન્યાયાધીશ કહેવાય છે. બીજી તરફ કળિયુગના ફળ આપનાર શનિદેવને માનવામાં આવ્યા છે. શનિનો સ્વભાવ ક્રૂર છે, તેની હિલચાલ ખૂબ જ ધીમી છે. આ જ કારણ છે કે તેઓ લગભગ અઢી વર્ષ સુધી ધન રાશિમાં રહે છે. શનિને મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે, તેથી મકર રાશિના જાતકોએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સાડા સતી, પનોતી દરમિયાન ખોટા કામ કરનારાઓને શનિદેવ સૌથી ખરાબ પરિણામ આપે છે. જેઓ બીજાની સંપત્તિ હડપ કરે છે, નબળા અને મહેનતુ લોકોને પરેશાન કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. શનિ કર્મનો કારક પણ છે. જે લોકો નિયમો અને અનુશાસનનું પાલન નથી કરતા તેમને શનિ કઠોર સજા આપે છે, આવા લોકોને જીવનમાં પૈસાની કમીનો સામનો કરવો પડે છે.

શનિના ઉપાય

શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિરમાં શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શનિ પ્રસન્ન થાય છે. શનિ એવા લોકોને વિશેષ ફળ આપે છે જેઓ નબળા લોકોની મદદ કરે છે અને તેમનો સહારો બને છે. શનિવારના દિવસે શનિ ચાલીસા અને શનિ મંત્રનો જાપ કરવાથી પણ શનિની અશુભતા દૂર થાય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video ViralHun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
RBIએ આ બેન્કને આપી મોટી રાહત, હવે ગ્રાહકો ઉપાડી શકશે આટલી રકમ
RBIએ આ બેન્કને આપી મોટી રાહત, હવે ગ્રાહકો ઉપાડી શકશે આટલી રકમ
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
મધ્યપ્રદેશમાં 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું થશે સર્જન
મધ્યપ્રદેશમાં 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું થશે સર્જન
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
Embed widget