શોધખોળ કરો

Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત

Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

Astrology:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

રાશિચક્ર પર ગ્રહોની અસર જોવા મળે છે. તેઓ તમારા કર્મથી પ્રભાવિત થાય છે, જ્યારે તમે સારા અને શુભ કાર્ય કરો છો ત્યારે ગ્રહોની શુભતા વધે છે, જ્યારે તમે કોઈ ખોટું કામ કરો છો તો તેની નકારાત્મક અસર થાય છે અને ગ્રહો અશુભ પરિણામ આપવા લાગે છે, જેના કારણે અનેક પ્રકારના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મેષ રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. જે હિંમત, પરાક્રમ, , જમીન, ઉર્જા, ટેકનોલોજી વગેરે સાથે સંબંધિત છે. શાસ્ત્રોમાં મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. જ્યારે મંગળ ખરાબ હોય છે, ત્યારે તે જેલની હવા પણ ખવડાવે છે. તેથી આ ગ્રહને અશુભ ન થવા દેવો જોઈએ. જો મંગળ ખરાબ હોય તો તે અકસ્માત, આંખના રોગો, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા અને પથરી વગેરેની સમસ્યા પણ આપે છે. મંગળ ગલત સોબત પણ કરાવે છે.  જે લોકો નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે અને બીજાને નુકસાન પહોંચાડવા તૈયાર હોય છે તેમણે આવા લોકોથી તરત જ અંતર બનાવી લેવું જોઈએ. દારૂ અને અન્ય નશોથી દૂર રહેવું જોઈએ. નશાથી  મંગળ જલ્દી બગડી જાય છે. અશુભ મંગળના કારણે ધનહાનિ પણ થાય છે. આ રાશિના લોકોએ ગુસ્સાથી બચવું જોઈએ.

 મંગળ ક્યારે બળવાન બને  છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને બળવાન બનાવવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. દર્દીઓની સેવા કરો.

મકર  રાશિ

મકર અને મેષ રાશિ પર શનિનો પ્રભાવ સૌથી વધુ છે, કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને તમામ ગ્રહોના ન્યાયાધીશ કહેવાય છે. બીજી તરફ કળિયુગના ફળ આપનાર શનિદેવને માનવામાં આવ્યા છે. શનિનો સ્વભાવ ક્રૂર છે, તેની હિલચાલ ખૂબ જ ધીમી છે. આ જ કારણ છે કે તેઓ લગભગ અઢી વર્ષ સુધી ધન રાશિમાં રહે છે. શનિને મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે, તેથી મકર રાશિના જાતકોએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સાડા સતી, પનોતી દરમિયાન ખોટા કામ કરનારાઓને શનિદેવ સૌથી ખરાબ પરિણામ આપે છે. જેઓ બીજાની સંપત્તિ હડપ કરે છે, નબળા અને મહેનતુ લોકોને પરેશાન કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. શનિ કર્મનો કારક પણ છે. જે લોકો નિયમો અને અનુશાસનનું પાલન નથી કરતા તેમને શનિ કઠોર સજા આપે છે, આવા લોકોને જીવનમાં પૈસાની કમીનો સામનો કરવો પડે છે.

શનિના ઉપાય

શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિરમાં શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શનિ પ્રસન્ન થાય છે. શનિ એવા લોકોને વિશેષ ફળ આપે છે જેઓ નબળા લોકોની મદદ કરે છે અને તેમનો સહારો બને છે. શનિવારના દિવસે શનિ ચાલીસા અને શનિ મંત્રનો જાપ કરવાથી પણ શનિની અશુભતા દૂર થાય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCB ની વિસ્ફોટક શરૂઆત, વિરાટ કોહલી-જેકબ બેથેલ ઓપનિંગ કરવા આવ્યા, પહેલી ઓવરમાં 13 રન
CSK vs RCB Live Score: RCB ની વિસ્ફોટક શરૂઆત, વિરાટ કોહલી-જેકબ બેથેલ ઓપનિંગ કરવા આવ્યા, પહેલી ઓવરમાં 13 રન
દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ  
દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ  
સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 6ના મોત, ૬ ગંભીર રીતે ઘાયલ
સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 6ના મોત, ૬ ગંભીર રીતે ઘાયલ
Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

India Vs Pakistan: ભારતના એક્શનથી ફફડ્યું પાકિસ્તાન, તાબડબોડ રાવલપિંડીમાં બોલાવી બેઠકRajnathsinh Russia Visit: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે રાજનાથસિંહનો રશિયા પ્રવાસ થયો રદ્દRajkot: ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટીબસના કેસમાં વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડNorth India Heavy Rain:આંધી સાથેના વરસાદે મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં 10 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCB ની વિસ્ફોટક શરૂઆત, વિરાટ કોહલી-જેકબ બેથેલ ઓપનિંગ કરવા આવ્યા, પહેલી ઓવરમાં 13 રન
CSK vs RCB Live Score: RCB ની વિસ્ફોટક શરૂઆત, વિરાટ કોહલી-જેકબ બેથેલ ઓપનિંગ કરવા આવ્યા, પહેલી ઓવરમાં 13 રન
દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ  
દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ  
સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 6ના મોત, ૬ ગંભીર રીતે ઘાયલ
સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 6ના મોત, ૬ ગંભીર રીતે ઘાયલ
Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Weather: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ
Weather: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ
ઉનાળુ વેકેશનને લઇને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, આ રૂટની  1400થી વધુ એકસ્ટ્રા બસ દોડશે
ઉનાળુ વેકેશનને લઇને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, આ રૂટની 1400થી વધુ એકસ્ટ્રા બસ દોડશે
Goa Temple Stampede:ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઇ, 7 લોકોના કરૂણ મોત, 30 લોકો ઘાયલ
Goa Temple Stampede:ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઇ, 7 લોકોના કરૂણ મોત, 30 લોકો ઘાયલ
Weather Update: યૂપી, દિલ્લી સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, કશ્મીરમાં ભૂસ્ખલન
Weather Update: યૂપી, દિલ્લી સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, કશ્મીરમાં ભૂસ્ખલન
Embed widget