શોધખોળ કરો

Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત

Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

Astrology:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા કામ કરવાથી આપણા ગ્રહો પર ખરાબ અસર પડે છે અને શુભ પરિણામ આપનાર ગ્રહો પણ નકારાત્મક પરિણામ આપવા લાગે છે.

રાશિચક્ર પર ગ્રહોની અસર જોવા મળે છે. તેઓ તમારા કર્મથી પ્રભાવિત થાય છે, જ્યારે તમે સારા અને શુભ કાર્ય કરો છો ત્યારે ગ્રહોની શુભતા વધે છે, જ્યારે તમે કોઈ ખોટું કામ કરો છો તો તેની નકારાત્મક અસર થાય છે અને ગ્રહો અશુભ પરિણામ આપવા લાગે છે, જેના કારણે અનેક પ્રકારના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મેષ રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. જે હિંમત, પરાક્રમ, , જમીન, ઉર્જા, ટેકનોલોજી વગેરે સાથે સંબંધિત છે. શાસ્ત્રોમાં મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. જ્યારે મંગળ ખરાબ હોય છે, ત્યારે તે જેલની હવા પણ ખવડાવે છે. તેથી આ ગ્રહને અશુભ ન થવા દેવો જોઈએ. જો મંગળ ખરાબ હોય તો તે અકસ્માત, આંખના રોગો, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા અને પથરી વગેરેની સમસ્યા પણ આપે છે. મંગળ ગલત સોબત પણ કરાવે છે.  જે લોકો નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે અને બીજાને નુકસાન પહોંચાડવા તૈયાર હોય છે તેમણે આવા લોકોથી તરત જ અંતર બનાવી લેવું જોઈએ. દારૂ અને અન્ય નશોથી દૂર રહેવું જોઈએ. નશાથી  મંગળ જલ્દી બગડી જાય છે. અશુભ મંગળના કારણે ધનહાનિ પણ થાય છે. આ રાશિના લોકોએ ગુસ્સાથી બચવું જોઈએ.

 મંગળ ક્યારે બળવાન બને  છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને બળવાન બનાવવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. દર્દીઓની સેવા કરો.

મકર  રાશિ

મકર અને મેષ રાશિ પર શનિનો પ્રભાવ સૌથી વધુ છે, કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને તમામ ગ્રહોના ન્યાયાધીશ કહેવાય છે. બીજી તરફ કળિયુગના ફળ આપનાર શનિદેવને માનવામાં આવ્યા છે. શનિનો સ્વભાવ ક્રૂર છે, તેની હિલચાલ ખૂબ જ ધીમી છે. આ જ કારણ છે કે તેઓ લગભગ અઢી વર્ષ સુધી ધન રાશિમાં રહે છે. શનિને મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે, તેથી મકર રાશિના જાતકોએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સાડા સતી, પનોતી દરમિયાન ખોટા કામ કરનારાઓને શનિદેવ સૌથી ખરાબ પરિણામ આપે છે. જેઓ બીજાની સંપત્તિ હડપ કરે છે, નબળા અને મહેનતુ લોકોને પરેશાન કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. શનિ કર્મનો કારક પણ છે. જે લોકો નિયમો અને અનુશાસનનું પાલન નથી કરતા તેમને શનિ કઠોર સજા આપે છે, આવા લોકોને જીવનમાં પૈસાની કમીનો સામનો કરવો પડે છે.

શનિના ઉપાય

શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિરમાં શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શનિ પ્રસન્ન થાય છે. શનિ એવા લોકોને વિશેષ ફળ આપે છે જેઓ નબળા લોકોની મદદ કરે છે અને તેમનો સહારો બને છે. શનિવારના દિવસે શનિ ચાલીસા અને શનિ મંત્રનો જાપ કરવાથી પણ શનિની અશુભતા દૂર થાય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Embed widget