શોધખોળ કરો

Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?

Kedarnath Yatra 2025: કેદારનાથ ધામ ચાર ધામ યાત્રાઓમાંનું એક છે. 2025 માં કેદારનાથ ધામ યાત્રા કયા દિવસે થશે. ચાલો જાણીએ આ ધાર્મિક યાત્રાનો ઇતિહાસ અને મહત્વ.

Kedarnath Yatra 2025: કેદારનાથ ધામની યાત્રા હિન્દુ ધર્મનr ચાર મુખ્ય યાત્રાઓમાની એક છે. આ સમગ્ર યાત્રા ચાર ધામ યાત્રા તરીકે ઓળખાય છે, જેમાં બાકીના ત્રણ ધામો જેમ કે બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રાનો સમાવેશ થાય છે. આ બધા પવિત્ર સ્થળો ગંગા નદીના કિનારે આવેલા છે. તેનો સૌથી લોકપ્રિય રસ્તો હરિદ્વારથી શરૂ થાય છે અને પાછા ગયા પછી તે જ જગ્યાએ સમાપ્ત થાય છે. ચારધામ યાત્રામાં, કેદારનાથ ધામમાં ભગવાન શિવ, બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુ, ગંગોત્રીમાં માતા ગંગા અને યમુનોત્રીમાં માતા યમુનાની પૂજા કરવામાં આવે છે.

કેદારનાથ ધામની યાત્રા શા માટે શુભ માનવામાં આવે છે?

કેદારનાથ ધામની મુલાકાત લેવી શુભ છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન શિવે બ્રહ્માંડની રચના કરી હતી અને પરબ્રહ્મતત્વની પ્રાપ્તી કરી હતી. કેદારનાથ મંદિર ભારતના ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે અને માન્યતા અનુસાર, આ પવિત્ર મંદિરની મુલાકાત લઈને યાત્રાળુઓ મોક્ષ પ્રાપ્ત કરે છે.

કેદારનાથ ધામની મુલાકાત લેવાથી વ્યક્તિને કયા શુભ લાભ મળે છે?

જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ - હિન્દુ માન્યતા અનુસાર, જે વ્યક્તિ જીવનમાં એકવાર કેદારનાથ મંદિરની મુલાકાત લે છે, તેને પ્રકૃતિના જીવન અને મૃત્યુના ચક્રમાથી મુક્તિ મળે છે. માણસને ફરીથી ગર્ભમાં આવવાની જરૂર નથી, તેવી જ રીતે, જે વ્યક્તિ કેદારનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે છે અને ત્યાં હાજર પાણી પીવે છે, તેનો પણ પુનર્જન્મ થતો નથી. તેને ફક્ત એક જ જીવન મળે છે અને તે તેમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે.

લોકોને વિવિધ સંસ્કૃતિઓ જોવા મળે છે - કેદારનાથ ધામની મુલાકાત લઈને, તેઓ વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને ખોરાક વિશે જાણે છે. યાત્રા દ્વારા જ જાણી શકાય છે કે બીજા લોકો કેવા છે, તેમના વિચારો કેવા છે અને તેઓ જીવનમાં કેવી રીતે નિર્ણયો લે છે. યાત્રા વ્યક્તિના જીવનમાં વિવિધ રંગો ઉમેરે છે, તેથી વ્યક્તિએ યાત્રા ચાલુ રાખવી જોઈએ.

તે આપણને જીવનના ધ્યેયો અને ઉદ્દેશ્યો વિશે ખ્યાલ આપે છે - હિન્દુ ધર્મમાં યાત્રાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. યાત્રા વ્યક્તિના બૌદ્ધિક વિકાસમાં મદદ કરે છે એટલું જ નહીં, પરંતુ જીવનના ભવિષ્યના લક્ષ્યો અને ઉદ્દેશ્યો વિશે જાણવામાં પણ મદદ કરે છે. આ આપણને પોતાને અને અન્ય મહત્વપૂર્ણ બાબતોને સમજવામાં મદદ કરે છે. પરંતુ જેઓ યુવાનીમાં તીર્થયાત્રા પર જાય છે, તેઓ અનુભવી અને પરિપક્વ થઈને પાછા ફરે છે, જે તેમને તેમના જીવનમાં પાછળથી ઘણી મદદ કરે છે.

2025 માં કેદારનાથ ધામ યાત્રા ક્યારે શરૂ થશે?
હિન્દુ કેલેન્ડર મુજબ, કેદારનાથ યાત્રાની તારીખ દર વર્ષે એકસરખી હોતી નથી. ૨૦૨૫માં કેદારનાથ ધામ યાત્રા ક્યારે શરૂ થશે, તેની જાહેરાત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Embed widget