શોધખોળ કરો

Chaturmas 2022: ચાતુર્માસના આ 10 નિયમોનું કરો પાલન, જીવનભર કરશો લીલા લહેર

Chaturmas 2022: પંચાગ અનુસાર ચાતુર્માસની શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિથી થાય છે. કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ તેનું સમાપન થશે.

Chaturmas 2022: ચાતુર્માસ 10 જુલાઈથી શરૂ થયો છે. પંચાગ અનુસાર ચાતુર્માસની શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિથી થાય છે. કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ તેનું સમાપન થશે.  ચાતુર્માસના આ નિયમોનું પાલન કરવામાં આવે તો 10 ફાયદા થશે.

ચાતુર્માસના નિયમો 

  • ચાતુર્માસ દરમિયાન વ્રત રાખવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન જમીન પર સૂવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન દાન સારી રીતે કરવું જોઈએ.
  • ચાતુર્માસના 4 મહિનામાં બને ત્યાં સુધી મૌન રહેવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન દિવસમાં એક જ વાર ખાવું જોઈએ.
  • રાત્રે માત્ર ફલાહાર રાખવું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • ચાતુર્માસ દરમિયાન 4 મહિનામાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • ચાતુર્માસ દરમિયાન રોજ સત્સંગ કરવો જોઈએ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ.
  • રોજ સવાર-સાંજ ચાતુર્માસમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
  • ચાતુર્માસને 5 પ્રકારના દાન આપવામાં આવે છે. આ દાનના 5 પ્રકાર છે- અન્નદાન, વસ્ત્રદાન, દીપદાન, શ્રમદાન, છાયાદાન

ચાતુર્માસ 2022ના લાભો

ચાતુર્માસના નિયમોનું પાલન કરવાથી નીચે મુજબના 10 ફાયદા થાય છે.

  • સ્વાસ્થ્ય સારું રહેશે. રોગોથી છુટકારો મળશે.
  • માનસિક ક્રોધ દૂર થઈ જશે. કોઈ ભય અને ચિંતા રહેશે નહીં.
  • તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થશે. જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.
  • તમામ પ્રકારના પાપોનો નાશ થશે. જાણીને અજાણતા જે પાપ થયા છે તેમાંથી મુક્તિ મળશે.
  • તમામ પ્રકારના માનસિક વિકારોનો અંત આવશે.
  • પિતૃદોષથી મુક્તિ મળશે અને પિતૃઓ પર કૃપા થશે.
  • ભગવાન વિષ્ણુ અને શિવની કૃપા પ્રાપ્ત થશે.
  • સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થશે. ઘર પરિવારમાં ધનનું આગમન થશે.
  • ભાઈ-બહેનોનો પ્રેમ અને સહયોગ મળશે.
  • આત્મસંયમ, ત્યાગ, વિશ્વાસ અને સમર્પણનો વિકાસ થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget