શોધખોળ કરો

Dhanteras 2022: ઘનતેરસ પર ખાલી વાસણ ખરીદી ઘરમાં ના લાવતા, આ ત્રણ વસ્તુઓ મુકીને કરો પ્રવેશ

આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.

Dhanteras 2022: હિન્દુ ધર્મમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબર, સોમવારના રોજ છે. આ 4 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. તેની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.

લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે

ધનતેરસના દિવસે સોના-ચાંદી, ધાણા, સાવરણી અને નવી વસ્તુઓ ખરીદવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ધન કુબેર પ્રસન્ન થાય છે. ઘણા લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે. ધનતેરસ પર ખરીદેલા વાસણોને અમૃત કલશ માનવામાં આવે છે. તેથી આ વાસણોને ઘરમાં ખાલી ન લાવવા જોઈએ. ચાલો જાણીએ કે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં તમે કઈ શુભ વસ્તુઓ લાવી શકો છો.

સાત પ્રકારના અનાજઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદો છો તો તેમાં સાત પ્રકારના અનાજ લાવશો તો તે વધુ શુભ રહેશે. તમે આ વાસણમાં જવ, સફેદ તલ, ચોખા, ઘઉં, કાળા ચણા, મગ કે મસૂર દાળ પણ લાવી શકો છો. આ અનાજ દેવી-દેવતાઓને પણ અર્પણ કરવામાં આવે છે.

ચોખાઃ
મંદિરોમાં પૂજા હોય કે કોઈ ધાર્મિક વિધિ, ચોખા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. સનાતન ધર્મમાં તેને અક્ષત કહે છે. અક્ષત પણ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દેવતાઓને ચઢાવવામાં આવતી ખીર અને મીઠાઈઓમાં પણ થાય છે. ચોખા વાસણમાં મુકીને તમે એ વાસણ ઘરમાં લાવી શકો છો.

જળઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદતા હોવ તો તેમાં પાણી ભરીને ઘરે લાવી શકો છો. સનાતન ધર્મમાં પાણીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. પાણી બ્રહ્માંડના પાંચ તત્વોમાંનું એક છે અને તેને દેવતા તરીકે સ્વીકારવામાં આવે છે. વાસણમાં પાણી ભર્યા પછી તમે તેમાં થોડું ગંગાજળ પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં મધ અથવા દૂધ ભરીને પણ લાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget