શોધખોળ કરો

Dhanteras 2022: ઘનતેરસ પર ખાલી વાસણ ખરીદી ઘરમાં ના લાવતા, આ ત્રણ વસ્તુઓ મુકીને કરો પ્રવેશ

આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.

Dhanteras 2022: હિન્દુ ધર્મમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબર, સોમવારના રોજ છે. આ 4 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. તેની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.

લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે

ધનતેરસના દિવસે સોના-ચાંદી, ધાણા, સાવરણી અને નવી વસ્તુઓ ખરીદવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ધન કુબેર પ્રસન્ન થાય છે. ઘણા લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે. ધનતેરસ પર ખરીદેલા વાસણોને અમૃત કલશ માનવામાં આવે છે. તેથી આ વાસણોને ઘરમાં ખાલી ન લાવવા જોઈએ. ચાલો જાણીએ કે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં તમે કઈ શુભ વસ્તુઓ લાવી શકો છો.

સાત પ્રકારના અનાજઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદો છો તો તેમાં સાત પ્રકારના અનાજ લાવશો તો તે વધુ શુભ રહેશે. તમે આ વાસણમાં જવ, સફેદ તલ, ચોખા, ઘઉં, કાળા ચણા, મગ કે મસૂર દાળ પણ લાવી શકો છો. આ અનાજ દેવી-દેવતાઓને પણ અર્પણ કરવામાં આવે છે.

ચોખાઃ
મંદિરોમાં પૂજા હોય કે કોઈ ધાર્મિક વિધિ, ચોખા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. સનાતન ધર્મમાં તેને અક્ષત કહે છે. અક્ષત પણ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દેવતાઓને ચઢાવવામાં આવતી ખીર અને મીઠાઈઓમાં પણ થાય છે. ચોખા વાસણમાં મુકીને તમે એ વાસણ ઘરમાં લાવી શકો છો.

જળઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદતા હોવ તો તેમાં પાણી ભરીને ઘરે લાવી શકો છો. સનાતન ધર્મમાં પાણીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. પાણી બ્રહ્માંડના પાંચ તત્વોમાંનું એક છે અને તેને દેવતા તરીકે સ્વીકારવામાં આવે છે. વાસણમાં પાણી ભર્યા પછી તમે તેમાં થોડું ગંગાજળ પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં મધ અથવા દૂધ ભરીને પણ લાવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget