શોધખોળ કરો

Diwali 2022: દિવાળીના દિવસે રાત્રે કરો દક્ષિણાવર્તી શંખની પૂજા, આર્થિક તંગી થશે દૂર

Diwali 2022: ઘરમાં દક્ષિણવર્તી શંખની હાજરીથી મા લક્ષ્મીની સકારાત્મક ઉર્જા વધે છે. જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Diwali 2022:  ધનતેરસનો તહેવાર 22 ઓક્ટોબર 2022 ના રોજ છે. બીજી તરફ, નરક ચતુર્દશી અને દિવાળી 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે, માતા લક્ષ્મી સિવાય, દેવીને તેમની સૌથી પ્રિય વસ્તુ દક્ષિણાવર્તી શંખની પૂજા કરીને પ્રસન્ન કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ધનની દેવી ઘરમાં કાયમ માટે વાસ કરે છે. આવો જાણીએ દિવાળી પર દક્ષિણાવર્તી શંખની પૂજા કેવી રીતે કરવી

દક્ષિણાવર્તી શંખ શું છે?  

ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવી દુર્ગાના હાથમાં જે શંખ શોભતો હોય છે તેને દક્ષિણાવર્તી શંખ કહે છે. જે શંખનું મુખ દક્ષિણ તરફ ખુલે છે તેને દક્ષિણાવર્તી શંખ કહે છે. દેવી લક્ષ્મી અને દક્ષિણાવર્તી શંખ બંનેની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. , દંતકથા અનુસાર, સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલા 14 રત્નોમાંથી એક દક્ષિણાવર્તી શંખ પણ છે.

દિવાળી પર દક્ષિણાવર્તી શંખની પૂજા કેવી રીતે કરવી

  • દક્ષિણાવર્તી શંખને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. દિવાળીના દિવસે તેને ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો સિદ્ધ મંત્રો સાથે શંખની સ્થાપના કરવામાં આવે તો જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી.
  • દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરો અને તેને પૂજા સ્થાન પર મૂકો. ત્યારબાદ 'ઓમ શ્રી લક્ષ્મી સહોદરાય નમઃ' નો 108 વાર જાપ કરો. લક્ષ્મીની પૂજા કર્યા પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા એવા પવિત્ર સ્થાનમાં રાખો જ્યાં કોઈ જોઈ ન શકે. એવું કહેવાય છે કે આમ કરવાથી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે.

દક્ષિણાવર્તી શંખ ઘરમાં રાખવાથી લાભ થાય છે

  • ઘરમાં દક્ષિણવર્તી શંખની હાજરીથી મા લક્ષ્મીની સકારાત્મક ઉર્જા વધે છે. જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
  • દક્ષિણાવર્તી શંખની અસરથી શક્તિશાળી શત્રુ પણ શાંત થઈ જાય છે અને તે વ્યક્તિને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી. તે ભય, ચોરી અને અકસ્માત સામે પણ રક્ષણ આપે છે. તેમજ નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં પ્રવેશતી નથી.
  • વાસ્તુ દોષોને સુધારવામાં દક્ષિણાવર્તી શંખની મહત્વની ભૂમિકા છે. તેની અસરથી ઘરની તકલીફો, ગંભીર બીમારીઓ, આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget