શોધખોળ કરો

Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયાના દિવસે ભૂલથી પણ ન કરો આ વસ્તુની ખરીદી, નોતરશે દુર્ભાગ્ય

Akshaya Tritiya 2025: વૈશાખ શુક્લની તૃતીયા તિથિ એટલે કે અક્ષય તૃતીયા ખરીદી માટે ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી ખરીદી સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

Akshaya Tritiya 2025: પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખરીદી કરવા, શુભ કાર્ય કરવા, નવા કાર્યની શરૂઆત કરવા અને દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, અક્ષય તૃતીયાના દિવસે શુભ વસ્તુઓની ખરીદી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમૃદ્ધિ, સૌભાગ્ય અને સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ થાય છે. આ જ કારણ છે કે લોકો ધનતેરસની જેમ જ અક્ષય તૃતીયા પર પણ મોટા પાયે ખરીદી કરે છે.

અક્ષય તૃતીયા 2025 ક્યારે છે

આ વર્ષે 2025 માં, અક્ષય તૃતીયા, 30 એપ્રિલ 2025, બુધવારના રોજ છે. તૃતીયા તિથિ 29 એપ્રિલે સાંજે 5:31 વાગ્યે શરૂ થશે, જે 30 એપ્રિલના રોજ બપોરે 2:12 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અથવા સૂર્યોદયની તિથિની ગણતરી મુજબ, અક્ષય તૃતીયા 30મી એપ્રિલે જ માન્ય રહેશે. આ દિવસે પૂજા અને ખરીદીને લગતા તમામ કામ થશે.

સોનું ખરીદવાનો સમયઃ જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોનું કે અન્ય ધાતુના આભૂષણો વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે 30 એપ્રિલે સવારે 5:41 થી બપોરે 2:12 સુધી ખરીદી કરી શકો છો.

અક્ષય તૃતીયા પર શુભ યોગ રચાશે

અક્ષય તૃતીયા પર ઘણા શુભ અને દુર્લભ યોગો બની રહ્યા છે. જે તમારું ભાગ્ય બદલી નાખશે. આ યોગ ધન અને સંપત્તિમાં ઘણો ફાયદો કરાવશે. તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 30 એપ્રિલે બપોરે 12:02 વાગ્યે શોભન યોગનો સંયોગ છે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ દિવસભર ચાલવાનો છે અને શુભ યોગ પણ બનશે. અક્ષય તૃતીયાના દિવસે રોહિણી અને મૃગશિરા નક્ષત્રનો સંયોગ થશે. ગર અને  વાણિજ કરણ યોગ રહેશે.

અક્ષય તૃતીયા પર ખરીદીનું મહત્વ

ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય લોકો આ દિવસે અન્ય વસ્તુઓ પણ ખરીદે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ .છે જેને અક્ષય તૃતીયા પર ખરીદવી શુભ માનવામાં આવતી નથી. તો જાણી લો અક્ષય તૃતીયા પર કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ના ખરીદવી જોઈએ

અક્ષય તૃતીયા પર શું ખરીદવુંઃ

અક્ષય તૃતીયા પર તમે સોના-ચાંદીના આભૂષણો, પિત્તળ અને કાંસા જેવી ધાતુમાંથી બનેલા વાસણો, મકાન, દુકાન કે મકાન જેવી મિલકતો, વાહનો, ફર્નિચર, નવા કપડાં, પુસ્તકો, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કૃષિ સાધનો જેવી વસ્તુઓ ખરીદી શકો છો.

અક્ષય તૃતીયા પર શું ન ખરીદવુંઃ- વાસ્તુશાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયા પર કેટલીક વસ્તુઓની ખરીદી કરવી વર્જિત  છે. આ દિવસે તમારે એલ્યુમિનિયમ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણો કે તેનાથી સંબંધિત વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આવું કરવાથી દુર્ભાગ્ય આવે છે. ઉપરાંત, આ દિવસે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો. અક્ષય તૃતીયા પર લોટરી અથવા જુગાર જેવી પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચશો નહીં. જો તમે કપડાની ખરીદી કરી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે કાળા રંગના કપડા ન ખરીદો, કાંટાવાળા છોડ ખરીદવા પણ આ દિવસે શુભ માનવામાં આવતા નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget