શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન

7મી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે

Ganesh Chaturthi 2024: 7મી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનો લુક એકદમ અનોખો છે. ગણેશ ચતુર્થીના પહેલા દિવસે દેશભરમાંથી લોકો લાલ બાગ ચા રાજાના દર્શન કરવા આવે છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિનું એક ભવ્ય મંદિર છે, જેને લાલ બાગ ચા રાજા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે લાલ બાગ ચા રાજાની સ્થાપનાને 91 વર્ષ થશે. ગણેશ ચતુર્થીના આ શુભ અવસર પર હવે લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે.

લાલ બાગ ચા રાજાની એક ઝલક મેળવવા માટે લાખો લોકો કતારમાં ઉભા રહ્યા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગ ચા રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે. ગણેશ ઉત્સવનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે.

એવું માનવામાં આવે છે કે દસ દિવસ લાંબા ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન સામાન્યથી લઈને ખાસ સુધી દરેક વ્યક્તિ લાલ બાગ ચા રાજાના દર્શન કરવા માટે ઉત્સુક હોય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ આ મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ગણેશ ચતુર્થીના દસમા દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ભાગ લે છે.

લાલ બાગ ચા રાજાને દેશનો સૌથી પ્રખ્યાત પંડાલ કહેવામાં આવે છે. લાલ બાગ ચા રાજાની પ્રતિમાની ઉંચાઈ લગભગ 20 ફૂટ છે. ખાસ વાત એ છે કે બાપ્પાની મૂર્તિ બનાવવાની શરૂઆત તેમના ચરણથી કરવામાં આવે છે. વિસર્જન યાત્રા પણ ખૂબ જ શાહી રીતે કરવામાં આવે છે. લાલ બાગ ચા રાજાને જોવા માટે લોકો માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ આવે છે.                       

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી ક્યારે, 6 કે 7 સપ્ટેમ્બરે? જાણો કયા દિવસે રાખશો વ્રત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget