શોધખોળ કરો

Garuda Puran શું વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા પાછો પરિવાર પાસે આવે છે? જાણો શું કહે છે ગરુડ પુરાણ

Garuda Purana: ગરુડ પુરાણ મૃત્યુ પછીની યાત્રા વિશે જણાવે છે. શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્મા તેના પરિવારના સભ્યો પાસે પાછો આવે છે કે કેમ?

Garuda Purana: આત્મા અમર છે, આત્મા (soul)કદી મરતો નથી અને તેનો ક્યારેય અંત આવતો નથી. ગરુડ પુરાણ(Garud Puranમાં આત્મા(soul)ની યાત્રા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. આત્મા (soul)અને મૃત્યુને લઈને મનુષ્યના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. શું આત્મા(soul) મૃત્યુ પછી તરત જ યમલોકમાં જાય છે કે પછી તે તેના પરિવારના સભ્યો સાથે રહે છે? આવો જાણીએ ગરુડ પુરાણ(Garud Puranમાં આ વિશે શું લખ્યું છે.

જ્યારે કોઇ સ્વજનનું મોત થાય ત્યારે સવાલ થાય છે કે, તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો, શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકીએ. આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર,આપણા પ્રાચીન 'ગરુડ  પૂરાણ' માં છે. ગૂઢ એવા ગરૂડ પુરાણને આપણે સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ.

મૃત્યુ એ દુનિયાનું સૌથી મોટું સત્ય છે, જેને કોઈ હરાવી શકતું નથી. મૃત્યુ પછી, આત્મા યમલોક(Yamlok)માં જાય છે અને થોડા સમય પછી તેના પરિવારના સભ્યો સાથે તેના ઘરે પાછો આવે છે. ચાલો જાણીએ કે મૃત્યુ પછી આત્મા શા માટે પૃથ્વી પર પાછો આવે છે.

  • મૃત્યુ પછી આત્મા (soul) શરીર છોડી દે છે.
  • આ પછી આત્મા (soul) પહેલા યમલોકમાં જાય છે.
  • આત્મા(soul) 24 કલાક યમલોકમાં રહે છે, જ્યાં તેના કર્મોનો હિસાબ બતાવવામાં આવે છે.
  • આ પછી આત્મા(soul) ફરીથી તેના પરિવારમાં પાછો ફરે છે.
  • પરત ફર્યા બાદ આત્મા(soul) 13 દિવસ સુધી પરિવારના સભ્યો સાથે રહે છે.
  • 13 દિવસ પછી એટલે કે તેરહવી ઉજવવામાં આવે છે, 13 દિવસ સુધી મૃતકની કર્મકાંડ વિધિ કરવામાં આવે છે, જેથી તેના આત્મા(soul)ને શાંતિ મળે.
  • 13 દિવસ પછી આત્મા યમલોકમાં પાછો જાય છે.

મૃત્યુ પછી 13 દિવસ સુધી આત્મા પૃથ્વી પર ભટકતો રહે છે. એટલા માટે આ 13 દિવસો માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાન કરવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે. આ કારણે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

Today's Horoscope: મેષ સહિત આ રાશિને આજે મળી શકે છે શુભ સમાચાર, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Embed widget