શોધખોળ કરો

Garuda Puran શું વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા પાછો પરિવાર પાસે આવે છે? જાણો શું કહે છે ગરુડ પુરાણ

Garuda Purana: ગરુડ પુરાણ મૃત્યુ પછીની યાત્રા વિશે જણાવે છે. શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્મા તેના પરિવારના સભ્યો પાસે પાછો આવે છે કે કેમ?

Garuda Purana: આત્મા અમર છે, આત્મા (soul)કદી મરતો નથી અને તેનો ક્યારેય અંત આવતો નથી. ગરુડ પુરાણ(Garud Puranમાં આત્મા(soul)ની યાત્રા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. આત્મા (soul)અને મૃત્યુને લઈને મનુષ્યના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. શું આત્મા(soul) મૃત્યુ પછી તરત જ યમલોકમાં જાય છે કે પછી તે તેના પરિવારના સભ્યો સાથે રહે છે? આવો જાણીએ ગરુડ પુરાણ(Garud Puranમાં આ વિશે શું લખ્યું છે.

જ્યારે કોઇ સ્વજનનું મોત થાય ત્યારે સવાલ થાય છે કે, તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો, શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકીએ. આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર,આપણા પ્રાચીન 'ગરુડ  પૂરાણ' માં છે. ગૂઢ એવા ગરૂડ પુરાણને આપણે સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ.

મૃત્યુ એ દુનિયાનું સૌથી મોટું સત્ય છે, જેને કોઈ હરાવી શકતું નથી. મૃત્યુ પછી, આત્મા યમલોક(Yamlok)માં જાય છે અને થોડા સમય પછી તેના પરિવારના સભ્યો સાથે તેના ઘરે પાછો આવે છે. ચાલો જાણીએ કે મૃત્યુ પછી આત્મા શા માટે પૃથ્વી પર પાછો આવે છે.

  • મૃત્યુ પછી આત્મા (soul) શરીર છોડી દે છે.
  • આ પછી આત્મા (soul) પહેલા યમલોકમાં જાય છે.
  • આત્મા(soul) 24 કલાક યમલોકમાં રહે છે, જ્યાં તેના કર્મોનો હિસાબ બતાવવામાં આવે છે.
  • આ પછી આત્મા(soul) ફરીથી તેના પરિવારમાં પાછો ફરે છે.
  • પરત ફર્યા બાદ આત્મા(soul) 13 દિવસ સુધી પરિવારના સભ્યો સાથે રહે છે.
  • 13 દિવસ પછી એટલે કે તેરહવી ઉજવવામાં આવે છે, 13 દિવસ સુધી મૃતકની કર્મકાંડ વિધિ કરવામાં આવે છે, જેથી તેના આત્મા(soul)ને શાંતિ મળે.
  • 13 દિવસ પછી આત્મા યમલોકમાં પાછો જાય છે.

મૃત્યુ પછી 13 દિવસ સુધી આત્મા પૃથ્વી પર ભટકતો રહે છે. એટલા માટે આ 13 દિવસો માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાન કરવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે. આ કારણે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

Today's Horoscope: મેષ સહિત આ રાશિને આજે મળી શકે છે શુભ સમાચાર, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Embed widget