શોધખોળ કરો

Holi 2021: હોળીના રંગોનું શું છે વૈજ્ઞાનિક મહત્વ, જાણો ધનપ્રાપ્તિ સહિતની કામનાની પૂર્તિ માટે ક્યાં રંગોથી રમવી જોઇએ હોળી

હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.

હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.

હોળીનું પર્વ ભકત પ્રહલાદની ભક્તિ અને ભગવાન દ્વારા તેમની રક્ષાના સ્વરૂપે મનાવાય છે. એવું પણ મનાય છે કે, આજના દિવસે કામદેવનો પુન:જન્મ થયો હતો, તો મનુનો જન્મ પણ આજના દિવસે જ થયો હતો. ક્યાંક એવી પણ વાત મળે છે કે, આજના દિવસે પૂતનાનો વધ થયો હતો. આ તહેવારનો સંબંધ શિવ, વિષ્ણુ અને કૃષ્ણ સાથે છે. શિવનો શૃંગાર ભષ્મથી થાય છે. ભષ્મા આરતી પણ થાય છે તો કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ ભગવાનનો શૃંગાર ફુલ અને રંગોથી થાય છે. કૃષ્ણ મંદિરમાં ફુલડોલના ભાગરૂપે રંગોત્સવ પણ ધૂમધામથી ઉજવાય છે, આજના દિવસે કૃષ્ણ મંદિરમાં ફુલોની હોળી રમાય છે.

હોળી રમવા પાછળ વૈજ્ઞાનિક માન્યતા શું છે?

હોળી પહેલા મનમાં ઉદાસી અને તણાવનો ભાવ હોય તો અલગ અલગ રંગ આ ઉદાસી અને તણાવને દૂર કરે છે. લોકો સાથે મળીને હોળી રમવાથી સંબંધોમાં આવેલી કડવાસ દૂર થાય છે. સુગંધ અને રંગ મળીને મન અને શરીરને તરોતાજા કરી દે છે.

કયા રંગોથી હોળી રમવી શુભ મનાય છે

જો આપ ધનધાન્ય અને વૈભવના આશિષ ઇચ્છતાં હો તો ગુલાબી રંગથી હોળી રમવી જોઇએ, જો સ્વાસ્થ્ય માટેની કામના હોય તો લાલ રંગથી હોળી રમવી જોઇએ. વિદ્યા અને શિક્ષણ માટે પીળા રંગથી હોળી રમવી. શીઘ્ર વિવાહ માટે લીલા રંગથી હોળી રમવી. તો કરિયર માટે દુધિયા રંગથી હોળી રમવી જોઇએ .

શું છે હોળી રમવાનું વિધાન?

હોળી રમતા પહેલા રંગો પહેલા ભગવાનને અર્પણ કરવા જોઇએ, હોલિકાની ભષ્મથી શિવનો અભિષેક કરવાથી  પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અલગ- અલગ રાશિનો લોકોએ અલગ-અલગ રંગોથી હોળી રમવી જોઇએ. રાશિ મુજબ હોળી ન રમો તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે ઉપરોક્ત જણાવેલ રંગોથી હોળી રમી શકાય.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget