શોધખોળ કરો

ભારતની આ 4 જગ્યાએ એવી છે, જ્યાં આજે પણ મોજૂદ છે શિવના ચરણના નિશાન

આમ તો કૈલાશ પર્વતને ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે પરંતુ ભારતમાં એવા અનેક પાવન ધામ છે, જ્યાં શિવના પદચિન્હ આજે પણ મોજૂદ છે.

ધર્મ: આમ તો કૈલાશ પર્વતને ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે પરંતુ    ભારતમાં એવા અનેક પાવન ધામ છે, જ્યાં શિવના પદચિન્હ આજે પણ મોજૂદ છે. સનાતન ઘર્મમાં મહાદેવને ત્રિદેવોમાંથી એક અને સંહારક દેવતા મનાય છે. આમ તો શંકરનું નિવાસ સ્થાન કૈલાશ મનાય છે પરંતુ ભારતમાં એવા અનેક સ્થળ છે જ્યાં શિવના પદચિન્દ જોવા મળે છે. કયા છે આ સ્થળ જાણીએ.. ઉત્તરાખંડના જોગેશ્વરી ધામમાં શિવના પદચિન્હ આજે પણ મોજૂદ હોવાનો દાવો થઇ રહ્યો છે. ઉત્તરાખંડના અલ્મોઢા જિલ્લાથી માત્ર 36 કિલોમીટર દૂર જોગેશ્વરી નામનો પહાડ છે. કહેવાય છે કે, પાંડવોને દર્શન આપ્યા બાદ અહીંથી  ભગવાન શિવે કૈલાશ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. તમિલનાડુ પ્રદેશના થિરૂવેંગડૂઅને થિરૂવનન્ના મલાઇમાં પણ શિવના પદચિન્હ હોવાનો દાવો થઇ રહ્યો છે. તમિલનાડુના પ્રદેશના થિરૂવેંગડૂમાં  એક સ્વેદ્રારણ્યેશ્વરનું મંદિર છે. જ્યાં શિવના પદચિન્હ છે. જેને રૂદ્ગ પદ્મ કહેવાય છે. ઉપરાંત તમિલનાડુ પ્રદેશના થિરૂવનન્ના મલાઇમાં પણ શિવ પદચિન્હ છે.
અસમના  શોણિતપુર જિલ્લા તેજપુર શહેરમાં બ્રહ્મપુત્ર નદી કિનારે  રૂદ્ર પદ્મ મંદિર સ્થાપિત છે. જ્યાં મહાદેવના પદચિન્હ હોવાનું મનાય છે. જેના પરથી મંદિરનું નામ પણ રૂદ્ર પદ્મ પડ્યું છે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 

વિડિઓઝ

Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Embed widget