શોધખોળ કરો

Navratri 2025: નવરાત્રીના ઉપવાસમાં આ મસાલાનું સેવન કરવું વર્જિત, ભૂલથી પણ ન કરો ઉપયોગ

Navratri 2025: 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો શુંભારંભ થઇ ગયો, આ અવસરે જો આ વ્રત કરી રહ્યાં હો તો શું ખાવું અને શું ન ખાવું, વ્રતના નિયમો શું છે, જાણીએ

Navratri 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.  જે આ વખતે 22 સપ્ચેમ્બરથી  નવરાત્રિની શરૂઆત થઇ,  આજે શારદિય નવરાત્રિનું બીજું નોરતું છે. રહી છે અને  1 ઓક્ટબેર  સમાપ્ત થશે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, માહ ગુપ્ત નવરાત્રી અને અષાઢ ગુપ્ત નવરાત્રી. પરંતુ મોટે ભાગે ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી સામાન્ય રીતે ચૈત્રના શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે.

નવરાત્રિ પર, મા દુર્ગાના ભક્તો માતાજીને  પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. તો  કેટલાક લોકો પ્રથમ અને છેલ્લું નોરતાના  ઉપવાસ રાખે છે. તેથી જો તમે પણ પહેલીવાર 9 દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડશે, જાણીએ નવરાત્રિના વ્રત દરમિયાન શું ખાવું શું નહિ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળો, સાબુદાણા, મગફળી  કોળું, ગોળ, ગાજર, કાકડી, કોલોસીયા, બટેટા, રાજગરાનો લોટ,  અને શક્કરીયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવે છે.  જો કે વાનગીમાં મસાલા નાખતા પહેલા વ્રતમં કયાં મસાલા ખાવા તે જાણવા જરરી છે. ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને જેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકાતો નથી, તો ચાલો તેના વિશે જાણીએ.

આ મસાલા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે

 જીરું પાવડર

મરી પાવડર

 એલચી

 લવિંગ

 તજ

 ઓરેગાનો

- કોકમ

- નમક

આ મસાલાઓનો ઉપયોગ કરશો નહીં

- ગરમ મસાલા

- ધાણા પાવડર

- હળદર

- હીંગ

- સરસવ

- મેથીના દાણા

નવરાત્રિ વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવામાં આવે છે અને તામસિક ભોજન ટાળવામાં આવે છે. તેથી આ વ્રતમાં ડુંગળી, લસણ, ઘઉંનો લોટ, ચોખા, રીંગણ, મશરૂમ ખાવાનું ટાળો. આ સાથે ઉપવાસ દરમિયાન વધુ પડતી તળેલી અને મીઠી વસ્તુઓથી દૂર રહો. તેના બદલે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જેનાથી તમે સ્વસ્થ રહેશો. કોઈ નબળાઈ અને પાચનની સમસ્યા નહીં થાય અને તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
Advertisement

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget