શોધખોળ કરો

Janmashtami 2022 Date Time: 19 ઓગસ્ટે ઉજવાનાર જન્માષ્ટમીના જાણી લો શુભ મુહૂર્ત, આ ઉપાયોથી વરસશે કાનુડાની કૃપા

દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બાળ ગોપાલની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને તણાવમાંથી મુક્તિ મળે છે.

Janmashtami 2022 Date Time: દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર આવતીકાલે 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વખતે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 18 ઓગસ્ટની રાત્રે 09:20 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 19 ઓગસ્ટે રાત્રે 10:59 વાગ્યા સુધી રહેશે. ગૃહસ્થો 18મી ઓગસ્ટે રાત્રે જન્મજયંતિ ઉજવશે, જ્યારે ઉદયા તિથિ અનુસાર સંતો કાનુડાનો જન્મદિવસ (Janmashtami 2022 Date Time) 19મી ઓગસ્ટે ઉજવશે. આ દિવસે બાળ ગોપાલની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને તણાવમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં જન્માષ્ટમી માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ભાગ્યોદય થઈ શકે છે. ચાલો જાણીએ 19 જન્માષ્ટમીની ઉજવણીના શુભ સમય, મુહૂર્ત અને ઉપાય (Janmashtami 2022 muhurat upay).

જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022 મુહૂર્ત (Krishna janmashtami 19 august 2022 muhurat)

બ્રહ્મમ મુહૂર્ત - સવારે 4.32 કલાકથી 5.16 કલાક સુધી

અભિજિત મુહૂર્ત - બપોરે 12.04 કલાકથી 12.56 કલાક સુધી

ગોધૂલિ મુહૂર્ત - સાંજે 6.47 કલાકથી 7.11 કલાક સુધી

જન્માષ્ટમી 2022 ઉપાયઃ

  • જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગ્યે શંખમાં દૂધ, દહીં, ઘી, મધ નાખીને તેનો કાન્હા પર અભિષેક કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
  • જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને અનાજ અને ફળોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
  • કાનુડાને તેના જન્મ પર મોરનું પીંછા અર્પણ કરો. કહેવાય છે કે મોરનું પીંછું રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક છે. ઘરમાં ગોપાલની પૂજામાં મોરના પીંછાનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે.
  • આ દિવસે ગિરધર ગોપાલની સાથે ગાય અને વાછરડાની મૂર્તિની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી બાળકોને સુખ મળે છે. ગાય અને કૃષ્ણનો ગાઢ સંબંધ છે. શ્રી કૃષ્ણની ભક્તિ ત્યારે જ સફળ થાય છે જ્યારે ગાય માતાની સેવા કરવામાં આવે.
  • શ્રી કૃષ્ણની જન્મજયંતિ પર કૃષ્ણ ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી બુદ્ધિ વધે છે અને સૌભાગ્ય મળે છે.
  • જન્માષ્ટમી પર માખણ મિશ્રી વિના કાન્હાની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ દિવસે મિશ્રી અર્પણ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે અને પરિવારમાં પ્રેમ જળવાઈ રહે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget