શોધખોળ કરો

Flour Remedies: નવ ગ્રહોની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય, લોટના આ ઉપાયોથી પરેશાની થઈ જશે છૂમંતર

નવગ્રહોને શાંત કરવા માટે જ્યોતિષમાં લોટના ઉપાયો જણાવવામાં આવ્યા છે. રસોડામાં નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા લોટના ઘણા ઉપાયો તમારું નસીબ બદલી શકે છે.

Jyotish: હિન્દુ ધર્મમાં નવગ્રહોનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ગ્રહ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. ઘણી વખત વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ગ્રહોની અસરને શાંત કરી શકાય છે. આમ કરવાથી જીવનની ગાડી ફરી પહેલા જેવી બનાવી શકાય છે. આવો જાણીએ નવગ્રહોના આ ઉપાયો વિશે.

નવગ્રહોને શાંત કરવા માટે જ્યોતિષમાં લોટના ઉપાયો જણાવવામાં આવ્યા છે. રસોડામાં નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા લોટના ઘણા ઉપાયો તમારું નસીબ બદલી શકે છે. લોટના આ ઉપાયો કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થઈ શકે છે.

લોટના ઉપાયો

  • ઘરમાં વધતી જતી આર્થિક પરેશાનીઓ, દેવાથી મુક્તિ મેળવવા માટે લોટના કેટલાક ઉપાય અસરકારક છે. ઘરમાં આવકના સાધનો વધારવા માટે ગુરુવારે રસોડામાં લોટ બાંધતી વખતે થોડો ગોળ મિક્સ કરીને તેના પિંડ બનાવી લો અને ગાયને પોતાના હાથથી ખવડાવો. આમ કરવાથી ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
  • જો કોઈ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ પીછો ન છોડતી હોય, કામ પૂર્ણ થાય તે પહેલા જ બગડી જાય તો લોટમાં ખાંડ મિક્સ કરીને ઘરની આસપાસની કીડીઓને ખવડાવો. આમ કરવાથી સમસ્યાઓમાં રાહત મળશે.
  • ઘણી વખત માણસને લાખ પ્રયત્નો કરવા છતાં પણ પ્રગતિ નથી થતી. જો ધંધામાં ફાયદો ન થતો હોય તો લોટના ગોળા બનાવી માછલીને ખવડાવો. આમ કરવાથી ભાગ્યના દ્વાર ખુલશે અને વેપાર ચાલવા લાગશે.
  • જો નોકરી ન મળતી હોય કે કોઈ પણ કંઈ કામ ન થતું હોય લોટમાં ગોળ મિક્સ કરીને પિંડ બનાવી તેને ગાયને ખવરાવો.  આમ કરવાથી રોજગારીની નવી તકો ઉભી થશે અને સમસ્યાઓ દૂર થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget