શોધખોળ કરો

Flour Remedies: નવ ગ્રહોની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય, લોટના આ ઉપાયોથી પરેશાની થઈ જશે છૂમંતર

નવગ્રહોને શાંત કરવા માટે જ્યોતિષમાં લોટના ઉપાયો જણાવવામાં આવ્યા છે. રસોડામાં નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા લોટના ઘણા ઉપાયો તમારું નસીબ બદલી શકે છે.

Jyotish: હિન્દુ ધર્મમાં નવગ્રહોનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ગ્રહ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. ઘણી વખત વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ગ્રહોની અસરને શાંત કરી શકાય છે. આમ કરવાથી જીવનની ગાડી ફરી પહેલા જેવી બનાવી શકાય છે. આવો જાણીએ નવગ્રહોના આ ઉપાયો વિશે.

નવગ્રહોને શાંત કરવા માટે જ્યોતિષમાં લોટના ઉપાયો જણાવવામાં આવ્યા છે. રસોડામાં નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા લોટના ઘણા ઉપાયો તમારું નસીબ બદલી શકે છે. લોટના આ ઉપાયો કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થઈ શકે છે.

લોટના ઉપાયો

  • ઘરમાં વધતી જતી આર્થિક પરેશાનીઓ, દેવાથી મુક્તિ મેળવવા માટે લોટના કેટલાક ઉપાય અસરકારક છે. ઘરમાં આવકના સાધનો વધારવા માટે ગુરુવારે રસોડામાં લોટ બાંધતી વખતે થોડો ગોળ મિક્સ કરીને તેના પિંડ બનાવી લો અને ગાયને પોતાના હાથથી ખવડાવો. આમ કરવાથી ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
  • જો કોઈ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ પીછો ન છોડતી હોય, કામ પૂર્ણ થાય તે પહેલા જ બગડી જાય તો લોટમાં ખાંડ મિક્સ કરીને ઘરની આસપાસની કીડીઓને ખવડાવો. આમ કરવાથી સમસ્યાઓમાં રાહત મળશે.
  • ઘણી વખત માણસને લાખ પ્રયત્નો કરવા છતાં પણ પ્રગતિ નથી થતી. જો ધંધામાં ફાયદો ન થતો હોય તો લોટના ગોળા બનાવી માછલીને ખવડાવો. આમ કરવાથી ભાગ્યના દ્વાર ખુલશે અને વેપાર ચાલવા લાગશે.
  • જો નોકરી ન મળતી હોય કે કોઈ પણ કંઈ કામ ન થતું હોય લોટમાં ગોળ મિક્સ કરીને પિંડ બનાવી તેને ગાયને ખવરાવો.  આમ કરવાથી રોજગારીની નવી તકો ઉભી થશે અને સમસ્યાઓ દૂર થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
Advertisement

વિડિઓઝ

Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
Embed widget