શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં મહિલાઓ માટે સંગમ સ્નાનના શું છે વિશેષ નિયમ જાણો

Mahakumbh 2025: હિન્દુ ધર્મમાં કુંભમાં સ્નાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કુંભમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. જાણો મહાકુંભ મેળામાં મહિલાઓના સ્નાન માટેના ખાસ નિયમો.

Mahakumbh 2025: હિંદુ ધર્મમાં મહાકુંભમાં સ્નાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વર્ષ 2025 માં મહા કુંભ 13 જાન્યુઆરી, 2025 થી શરૂ થયો છે. મહાકુંભનું સમાપન 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીના દિવસે થશે. એવું માનવામાં આવે છે કે કુંભ સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જાણો મહાકુંભ મેળામાં મહિલાઓના સ્નાન માટેના ખાસ નિયમો.

 મહાકુંભના સ્નાનના નિયમો

જો મહિલાઓ મહાકુંભમાં સ્નાન કરવા જતી હોય તો આ સમય દરમિયાન તેમણે સંયમિત અને સદાચારી જીવન જીવવું હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મહાકુંભ સ્નાન દરમિયાન મહિલાઓએ આત્મશુદ્ધિ અને ભક્તિ કરવી જોઈએ.

આ સમયગાળા દરમિયાન પતિ-પત્નીએ શારીરિક સંબંધોથી દૂર રહેવું.

મહિલાઓએ સંગમમાં ત્રણ વાર ડૂબકી લગાવવી, ભગવાનની પૂજા કરવી, ધ્યાન, ભજન-કીર્તન અને યજ્ઞમાં ભાગ લેવો.

મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, મહાકુંભમાં સ્નાન કર્યા પછી તેઓ મંદિરના દર્શન અવશ્ય કરે છે.

મહાકુંભમાં સ્નાનના દિવસે સાત્વિક ભોજન જ ખાવું.

આ દિવસે તમારું આચરણ શુદ્ધ રાખો. વાણી, મન અને કાર્યોમાં સંયમ હોવો જોઈએ, અસત્ય, ક્રોધ અને અન્ય દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ.

સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન સ્નાન ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, તમે પવિત્ર જળ લઈ શકો છો અને તેને તમારા પર છાંટી શકો છો.

તેમજ માસિક ધર્મ દરમિયાન મહાકુંભમાં પૂજા અને યજ્ઞમાં ભાગ લેવો જોઈએ નહીં.

મહાકુંભમાં સ્નાન કર્યા પછી, પરિણીત મહિલાઓએ બડે હનુમાનજી અથવા નાગવાસુકીના દર્શન કરવા જોઈએ. તેમના દર્શન વિના મહાકુંભની તમારી ધાર્મિક યાત્રા અધૂરી માનવામાં આવે છે.

મહાકુંભમાં હજુ બે અમૃતસ્નાન બાકી છે. આ 12 ફેબ્રુઆરી 2025, માઘ પૂર્ણિમાના રોજ થશે અને અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરી 2025, મહાશિવરાત્રિના રોજ થશે. આ સાથે મહાકુંભ સમાપ્ત થશે.                                  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                         

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Embed widget