શોધખોળ કરો

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત  

ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાગણ મહિનાની ચતુર્દશી તિથિએ થયા હતા. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે.

Mahashivratri 2025: ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાગણ મહિનાની ચતુર્દશી તિથિએ થયા હતા. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ તારીખે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય. જે આ દિવસે વ્રતની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેને ઈચ્છીત વરદાન મળે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો રચાશે આ વખતે જ્યોતિષની દૃષ્ટિએ તમામ મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષના મતે આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થશે. તેમજ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલું જ નહીં આ દિવસે રાશિ પ્રમાણે શિવલિંગનો અભિષેક કરવાથી ભાગ્ય ચમકશે. 

આવતીકાલે હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સવારે 11.08 કલાકે શરૂ થશે. આ તિથિ 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે, તેથી આવતીકાલે જ ઉદયા તિથિ મુજબ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે.

રાશિ પ્રમાણે ભગવાન શિવને અભિષેક કરો

મહાશિવરાત્રીના દિવસે મેષ રાશિના જાતકોએ શુદ્ધ મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે વૃષભ રાશિના લોકોએ કાચા ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે મિથુન રાશિના જાતકોએ શેરડીના રસમાં બીલીપત્ર ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે કર્ક રાશિવાળા લોકોએ શુદ્ધ ઘીથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે સિંહ રાશિના જાતકોએ મધ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે તુલા રાશિના જાતકોએ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
આ દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ ગંગાજળથી  શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે ધનુ રાશિના લોકોએ દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે મકર રાશિના લોકોએ શિવલિંગ પર કાળા તલ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે કુંભ રાશિના લોકોએ ગંગાજળમાં સોપારી મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ દિવસે મીન રાશિના લોકોએ ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget