શોધખોળ કરો

Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા

મહાશિવરાત્રી એ હિન્દુ પરંપરાનો એક મોટો તહેવાર છે. ભગવાન શિવજીના ભક્તો દર વર્ષે મહાશિવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે.

Mahashivratri 2025: ભગવાન શિવજીના ભક્તો દર વર્ષે મહાશિવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે આસપાસના મંદિરો અને શિવાલયોમાં 'બમ-બમ ભોલે' ના નારા ગૂંજી ઉઠે છે. ભક્તો ખૂબ જ ભાવથી પૂજા અને પ્રાર્થનામાં ડૂબેલા રહે છે. વાસ્તવમાં મહાશિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે અને આ દિવસે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવે છે.

મહાશિવરાત્રીનો મહિમા

મહાશિવરાત્રી એ હિન્દુ પરંપરાનો એક મોટો તહેવાર છે. સામાન્ય રીતે તે ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના લગ્ન પણ આ દિવસે થયા હોવાનું માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાનું, મંત્રોનો જાપ કરવાનું વિશેષ મહત્વ છે.

મહાશિવરાત્રીની તારીખ

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11.08 વાગ્યે શરૂ થશે અને આ તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 08.54 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રી પર રાત્રે પૂજા કરવાની પરંપરા છે, તેથી 26 ફેબ્રુઆરીએ રાત્રે મહાદેવની પૂજા કરવામાં આવશે.

ભદ્રાનો છાયો અને જળાભિષેક કરવાનો શુભ સમય

જ્યોતિષ ગણતરી મુજબ, આ વખતે ભદ્રાનો છાયો મહાશિવરાત્રી પર રહેશે. જોકે, નિષ્ણાતો કહે છે કે આ વખતે ભદ્રાનો પ્રભાવ પાતાલ લોકમાં છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પાતાલના ભદ્રાનો પૃથ્વી પર કોઈ પ્રભાવ પડશે નહીં. તેથી તમે ખચકાટ વિના શુભ મુહૂર્તમાં મહાદેવની પૂજા કરી શકો છો અને શિવલિંગ પર જળ અર્પણ કરી શકો છો.

મહાશિવરાત્રી પર સમગ્ર દિવસ જળાભિષેકનો શુભ સમય હશે. તમે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 06:47 થી 09:42 વાગ્યા સુધી શિવલિંગ પર જળ અર્પણ કરી શકો છો. તમે સવારે 11:06 થી બપોરે 12:35 સુધી શિવલિંગને જળ અર્પણ કરી શકો છો. જળાભિષેક માટેનો શુભ સમય બપોરે 03:25 થી 06:08 સુધીનો છે. જ્યારે શિવલિંગનો શ્રૃંગાર રાત્રે 08:54 વાગ્યાથી રાત્રે 12:01 વાગ્યા સુધી કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

શિવ અને પાર્વતી વિવાહની રોચક કથા, આ ઋષિની મદદથી થયા હતા વિવાહ, નહીં તો પલટાઇ જતી દુનિયા...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
Embed widget