શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન?, જાણો વ્રત કરવાથી શું થાય છે લાભ?

Navratri 2023: નવરાત્રિ આ વર્ષે 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 24 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે

Navratri 2023: દેવી દુર્ગાની ઉપાસનાનો મહાન તહેવાર નવરાત્રિ આ વર્ષે 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 24 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. આ તહેવારનો પાઠ એ છે કે દરેક પરિસ્થિતિમાં મહિલાઓનું સન્માન કરવું જોઈએ. માતા દુર્ગાને સર્વશક્તિમાન માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં જ્યારે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પણ મહિષાસુરને મારવામાં અસમર્થ હતા ત્યારે બધા દેવતાઓએ મળીને દેવી દુર્ગાનું આહવાન કર્યું હતું. દેવી દુર્ગાએ પ્રગટ થઈને મહિષાસુરનો વધ કર્યો હતો.

નવરાત્રિનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે પણ છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કેલેન્ડર મુજબ નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. નવરાત્રિ બે ઋતુઓના સંગમ પર ઉજવવામાં આવે છે. સંધિકાલ એટલે એક ઋતુની વિદાય અને બીજી ઋતુના આગમનનો સમય.

જેમાંથી બે નવરાત્રી સામાન્ય રહે છે અને બે ગુપ્ત રહે છે. ગુપ્ત નવરાત્રિ મહા અને અષાઢ મહિનામાં આવે છે. બે સામાન્ય નવરાત્રિ આસો અને ચૈત્ર મહિનામાં આવે છે. આ બે નવરાત્રિમાં સામાન્ય લોકો પણ દેવી માતા માટે વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ કરે છે. શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. આ વર્ષાઋતુની વિદાય અને શિયાળાની ઋતુના આગમનનો સમય છે. આ દિવસોમાં પૂજા કરતી વખતે ખાવા-પીવાની સાવચેતી રાખવાથી આપણે અનેક મોસમી રોગોથી બચી શકીએ છીએ.

નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી મળે છે આ ફાયદા

સંક્રમણના સમયગાળા દરમિયાન ઘણા લોકોને શરદી, તાવ, પેટમાં દુખાવો, અપચો વગેરે જેવા રોગોનો સામનો કરવો પડે છે. ઉપવાસ એ પાચનતંત્રને આરામ આપવાનો એક માર્ગ છે. ઉપવાસ દરમિયાન ભોજન, મસાલેદાર ખોરાક વગેરેનું સેવન કરવામાં આવતું નથી અને ઉપવાસ કરનારા ભક્તો ફળ ખાય છે. પાચન તંત્રને ફળો પચવામાં બહુ તકલીફ પડતી નથી અને શરીરને ફળોમાંથી જરૂરી ઉર્જા પણ મળે છે. આ રીતે ઉપવાસ કરવાથી અનેક રોગોથી બચી શકાય છે.

દેવીની પૂજા કરનારા ભક્તોની દિનચર્યા સંતુલિત હોવી જોઈએ. ખોરાક ખાવાથી આળસ વધે છે અને ફળ ખાવાથી શરીર ઉર્જાવાન રહે છે અને આળસ દૂર રહે છે. સવારે વહેલા ઉઠીને પૂજા અને ધ્યાન કરવાથી મન શાંત રહે છે. ક્રોધ અને અન્ય ખરાબ વિકારો પણ દૂર રહે છે.

નવરાત્રિ દરમિયાન કન્યા પૂજા શા માટે કરવી જોઈએ?

શાસ્ત્રોમાં કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન 2 થી 10 વર્ષની વયની કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને સાથે દાન પણ આપવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. તેમની ઉંમર પ્રમાણે નાની છોકરીઓને અલગ-અલગ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેમ કે 2 વર્ષની કન્યા કુમારિકા, 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ, 4 વર્ષની કન્યા કલ્યાણી, 5 વર્ષની કન્યા રોહિણી, 6 વર્ષની કન્યા કાલિકા, 7 વર્ષની કન્યા ચંડિકા, 8 વર્ષની કન્યા સાંભવી, 9 વર્ષની કન્યા દુર્ગા અને 10 વર્ષની કન્યા સુભદ્રા માનવામાં આવે છે.

કન્યાઓ તમામ લોકો માટે પવિત્ર વિચારો ધરાવે છે, તેઓ કોઈને નુકસાન પહોંચાડવાનું વિચારતી નથી. કન્યાઓ બધી ખરાબ ટેવોથી દૂર રહે છે. તેમના હૃદયમાં દરેક માટે પ્રેમ છે. નવરાત્રિ દરમિયાન તેમને ભોજન કરાવ્યા પછી તેમના પગ ધોવા જોઈએ અને તેમના પગની પૂજા કર્યા પછી તેમને તેમની ભક્તિ અનુસાર દક્ષિણા આપવી જોઈએ અને ફળ અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget