શોધખોળ કરો

મોદી વારાણસીની યાત્રાની શરૂઆત કાળભૈરવ મંદિરના દર્શનથી કેમ કરી, શું છે મંદિરનું મહાત્મ્ય

PM મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે, તેમણે સૌ પ્રથમ યાત્રાની શરૂઆત કાળભૈરવ મંદિરથી કરી, શા માટે સૌ પ્રથમ પીએમ મોદીએ કાળ ભૈરવના કર્યા દર્શન, જાણો શું છે મંદિરનો મહિમા

PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પને આજે  પૂર્ણ કરવા જઇ રહ્યાં છે. , આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે,  જો કે તેમણે યાત્રાની શરૂઆત કાળભૈરવ મંદિરથી કરી છે. શા માટે તેમણે સૌ પ્રથમ આ મંદિરના દર્શન કર્યાં જાણીએ.

કાશીમાં બાબા વિશ્વનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલો સંકલ્પ આજે પૂરો થઈ રહ્યો છે. આજે, પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા ઉત્તર પ્રદેશના શહેર અને તેમના સંસદીય ક્ષેત્ર બનારસ (વારાણસી) પહોંચયાં બાદ તેમણે સૌથી પહેલા કાળ ભૈરવના દર્શના કર્યાં. પીએમ મોદીએ આ મંદિરના દર્શન સૌ પ્રથમ કેમ કર્યાં?  શું છે. આ મંદિરનું મહત્વ જાણીએ..


મોદી વારાણસીની યાત્રાની શરૂઆત કાળભૈરવ મંદિરના દર્શનથી કેમ કરી, શું છે મંદિરનું મહાત્મ્ય

કાશીમાં કેવી રીતે બાબા બન્યા દ્રારપાળ

બાબા ભૈરવનાથને કાશીના દ્રારપાણ રક્ષક માનવામાં આવે છે. માન્યતા છે કે, આ શિવની નગરી કાશીમાં બાબા ભૈરવનાથની મરજી ચાલે છે. તે સમગ્ર નગરની વ્યવસ્થા સંભાળે છે. કાશીમાં બાબા ભૈરવનાથ કેમ દ્રારપાળ કે રક્ષકની ભૂમિકામાં પૂજાય છે. આપ જાણો છો. તેની પાછળ એક રોચક ગાથા છે. શિવ નગરીના રાજા છે અને કાળ ભૈરવ દ્રારપાળ છે. જેથી સૌ પ્રથમ કાળ ભૈરવના દર્શન કરવામા આવે છે.


મોદી વારાણસીની યાત્રાની શરૂઆત કાળભૈરવ મંદિરના દર્શનથી કેમ કરી, શું છે મંદિરનું મહાત્મ્ય

શું છે પૌરાણિક કહાણી

એક વખત એક બ્રાહ્મણ અને વિષ્ણુજી વચ્ચે દલીલ થઇ ગઇ કે, બંને માંથી મોટું કોણ, આ સમયે બ્રહ્માજીએ તેના પાંચમા મુખથી શિવની આલોચના કરી દીધી. તેનાથી શિવ ક્રોધિત થયા. તેના ક્રોધથી કાળ ભૈરવનો જન્મ થયો. તેથી જ કાળ ભૈરવ શિવનો અંશ કહેવાય છે. બાદ બ્રહ્માજીના મુખને ગુસ્સામાં તેના નખથી કાપી નાખ્યું. હવે તેના હાથથી બ્રહ્માજીનું મુખ અલગ ન હતું થતું. આ સમયે શિવજી પ્રગટ થયા અને કાળ ભૈરવને કહ્યું કે, તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે,જેથી આ શિર તારા હાથથી અલગ નથી થતું. આ પાપથી મુક્ત થવા તેને પૃથ્વી પર યાત્રા કરવાનો આદેશ આપ્યો, કાળભૈરવે યાત્રા કરી અને કાશીમાં પ્રવેશતાં જ તેને આ પાપથી મુક્તિ મળી,. કાશીના રાજા શિવ કહેવાય છે અને તેનો જ અંશ કાળ ભૈરવ દ્રારપાળની ભૂમિકા ફરજ અદા કરે છે અને નગરની રક્ષાની જવાબદારી સંભાળે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Embed widget