શોધખોળ કરો

Trending: કથાકાર પંડિતે અંગ્રેજીમાં સંભળાવી સત્યનારાયણ ભગવાનની કથા, વીડિયો થયો વાયરલ

સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવાથી અને સાંભળવાથી ભગવાન વિષ્ણુ ભક્તો પર કૃપા વરસાવે છે તેવી માન્યતા છે.

Viral Video: સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવાથી અને સાંભળવાથી ભગવાન વિષ્ણુ ભક્તો પર કૃપા વરસાવે છે તેવી માન્યતા છે. આ કથા દ્વારા જીવનમાં સુખ-શાંતિ આવતી હોવાનું પણ કહેવાય છે, પરંતુ શું તમે ક્યારેય અંગ્રેજી ભાષામાં આ કથા સાંભળી છે?

અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથાઃ

અમે જાણીએ છીએ કે અમારા આ પ્રશ્નથી તમને આશ્ચર્ય થશે જ, પરંતુ અમે તમને ફરીથી પૂછવા માંગીએ છીએ, શું તમે અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી છે (Satyanarayan Katha In English)? જો ના સાંભળી હોય તો ચાલો હવે તમને એવા પંડિતજીનો પરિચય કરાવીએ, જે સત્યનારાયણની કથા અંગ્રેજીમાં કહે છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે પંડિતજીને સત્યનારાયણની કથા અંગ્રેજીમાં સંભળાવતા જોઈ શકો છો. પંડિતજી કોઈ ઘરમાં છે અને પરિવારના સભ્યોને અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP News (@abpnewstv)

દક્ષિણ ભારતનો વીડિયો હોવાનું અનુમાનઃ

આ વાયરલ વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે. આ વીડિયો દક્ષિણ ભારતનો છે, કારણ કે વીડિયોમાં દેખાતી પૂજાની સામગ્રી અને આખી પૂજા વિધી દક્ષિણ ભારતીય સંસ્કૃતિ જેવી લાગે છે. વીડિયોમાં વાર્તા સાંભળી રહેલો પરિવાર પણ દક્ષિણ ભારતીય લાગે છે.

આ પણ વાંચોઃ

IPL: CSK સાથેના મતભેદ બાદ જાડેજાને પોતાની ટીમમાં લેવા માટે આ ત્રણ ફ્રેંચાઈજી વચ્ચે થઈ શકે છે હરીફાઈ

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલ સામે વાત કરતા યુવક થઈ ગયો ભાવુક, જુઓ બે હાથ જોડીને શું કરી વિનંતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget