શોધખોળ કરો

Trending: કથાકાર પંડિતે અંગ્રેજીમાં સંભળાવી સત્યનારાયણ ભગવાનની કથા, વીડિયો થયો વાયરલ

સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવાથી અને સાંભળવાથી ભગવાન વિષ્ણુ ભક્તો પર કૃપા વરસાવે છે તેવી માન્યતા છે.

Viral Video: સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવાથી અને સાંભળવાથી ભગવાન વિષ્ણુ ભક્તો પર કૃપા વરસાવે છે તેવી માન્યતા છે. આ કથા દ્વારા જીવનમાં સુખ-શાંતિ આવતી હોવાનું પણ કહેવાય છે, પરંતુ શું તમે ક્યારેય અંગ્રેજી ભાષામાં આ કથા સાંભળી છે?

અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથાઃ

અમે જાણીએ છીએ કે અમારા આ પ્રશ્નથી તમને આશ્ચર્ય થશે જ, પરંતુ અમે તમને ફરીથી પૂછવા માંગીએ છીએ, શું તમે અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી છે (Satyanarayan Katha In English)? જો ના સાંભળી હોય તો ચાલો હવે તમને એવા પંડિતજીનો પરિચય કરાવીએ, જે સત્યનારાયણની કથા અંગ્રેજીમાં કહે છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે પંડિતજીને સત્યનારાયણની કથા અંગ્રેજીમાં સંભળાવતા જોઈ શકો છો. પંડિતજી કોઈ ઘરમાં છે અને પરિવારના સભ્યોને અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP News (@abpnewstv)

દક્ષિણ ભારતનો વીડિયો હોવાનું અનુમાનઃ

આ વાયરલ વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે. આ વીડિયો દક્ષિણ ભારતનો છે, કારણ કે વીડિયોમાં દેખાતી પૂજાની સામગ્રી અને આખી પૂજા વિધી દક્ષિણ ભારતીય સંસ્કૃતિ જેવી લાગે છે. વીડિયોમાં વાર્તા સાંભળી રહેલો પરિવાર પણ દક્ષિણ ભારતીય લાગે છે.

આ પણ વાંચોઃ

IPL: CSK સાથેના મતભેદ બાદ જાડેજાને પોતાની ટીમમાં લેવા માટે આ ત્રણ ફ્રેંચાઈજી વચ્ચે થઈ શકે છે હરીફાઈ

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલ સામે વાત કરતા યુવક થઈ ગયો ભાવુક, જુઓ બે હાથ જોડીને શું કરી વિનંતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget