શોધખોળ કરો

Rama Ekadashi 2022: દિવાળી અગાઉ રમા એકાદશીનું વ્રત કરવાથી દૂર થાય છે આર્થિક સંકટ, વાંચો સંપૂર્ણ કથા

રમા એકાદશી વ્રતની કથા સાંભળવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે

Rama Ekadashi 2022 Katha: કારતક મહિનાની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. દિવાળી પર્વની શરૂઆત રમા એકાદશીથી થાય છે. આ વર્ષે રમા એકાદશી 21 ઓક્ટોબર 2022ના રોજ છે. આ એકાદશીનું નામ પણ દેવી લક્ષ્મીના રમા સ્વરૂપ પરથી પડ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. રમા એકાદશીનું વ્રત 22 ઓક્ટોબર 2022ના રોજ સવારે 06.30 થી 08.45 સુધી કરવામાં આવશે. કહેવાય છે કે માત્ર રમા એકાદશી વ્રતની કથા સાંભળવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં ક્યારેય આર્થિક સંકટ આવતું. ચાલો જાણીએ રમા એકાદશી વ્રતની કથા.

રમા એકાદશી વ્રત કથા

દંતકથા અનુસાર, એક શહેરના રાજા મુચુકુંદેએ પુત્રી ચંદ્રભાગાના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા. શારીરિક રીતે શોભન ખૂબ જ નબળા હતા. તે એક ટાઇમ પણ ભોજન વિના રહી શકતો ન હતો. કારતક મહિનામાં બંને રાજા મુચુકુંદને ત્યાં ગયા અને તે દિવસે રમા એકાદશી હતી. પિતાના સામ્રાજ્યમાં રમા એકાદશીનું વ્રત મનુષ્યો તેમજ પશુઓ પણ કરતા હતા. ચંદ્રભાગા ચિંતિત હતી કારણ કે પતિ ભૂખ્યો રહી શકતો ન હતો તેથી તેણે શોભનને બીજા રાજ્યમાં જઈને ભોજન લેવા કહ્યું હતું.

રમા એકાદશી વ્રતની અસરથી અપાર ધન પ્રાપ્ત થયું

શોભને ચંદ્રભાગાની વાત ન સાંભળી અને રમા એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું. સવાર સુધીમાં શોભને જીવ ગુમાવ્યો હતો. પતિના મૃત્યુ પછી ચંદ્રભાગા પિતા સાથે રહીને પૂજા અને ઉપવાસ કરતી હતી. બીજી તરફ એકાદશી વ્રતની અસરથી શોભનને આગલા જન્મમાં દેવપુર શહેરનું રાજ્ય મળ્યું જ્યાં ધન અને ઐશ્વર્યની કોઈ કમી નહોતી. એકવાર રાજા મુચુકુંદના નગરના બ્રાહ્મણ સોમ શર્મા દેવપુર નજીકથી પસાર થતા હોય છો ત્યારે તેઓ શોભનને ઓળખી જાય છે. બ્રાહ્મણ પૂછે છે કે શોભનને આટલી બધી ઐશ્વર્ય કેવી રીતે મળી? ત્યારે શોભન તેમને જણાવે છે કે આ બધું રમા એકાદશીનું પરિણામ છે પરંતુ આ બધુ અસ્થિર છે

મા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે ઐશ્વર્ય

શોભન બ્રાહ્મણને તેની સંપત્તિ સ્થિર કરવાનો માર્ગ પૂછે છે. આ પછી બ્રાહ્મણ શહેરમાં પાછો ફરે છે અને ચંદ્રભાગાને આખી વાર્તા સંભળાવે છે. ચંદ્રભાગાએ જણાવ્યું હતું કે તે છેલ્લા આઠ વર્ષથી એકાદશીનું વ્રત કરે છે, તેના પ્રભાવથી પતિ શોભનને પુણ્ય ફળ મળશે. આટલું કહી તે શોભન પાસે જાય છે. ચંદ્રભાગા તેના ઉપવાસનું પુણ્ય શોભનને સોંપે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી દેવપુરનું ઐશ્વર્ય સ્થિર થાય છે અને બંને સુખેથી જીવે છે.

 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget