શોધખોળ કરો

Laung Ke Totke: લવિંગના  આ ટોટકા કરો, તમામ કામ થશે,  નકારાત્મક ઉર્જા રહેશે દૂર 

લવિંગ એ રસોડામાં મુખ્ય મસાલાઓમાંનું એક છે. તેના સ્વાસ્થ્ય પર પણ ઘણા ફાયદા જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે લવિંગના કેટલાક ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Laung Ke Upay: લવિંગ એ રસોડામાં મુખ્ય મસાલાઓમાંનું એક છે. તેના સ્વાસ્થ્ય પર પણ ઘણા ફાયદા જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે લવિંગના કેટલાક ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને આર્થિક લાભ માટે અને નકારાત્મકતાને દૂર કરવા માટે લવિંગના કેટલાક સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. લવિંગના કેટલાક ઉપાય કરવાથી ઘરમાં પૈસાથી લઇ અન્ય કોઈ બાબતની ચિંતા નહિ રહે. આ ટોટકાને અપનાવી ઘરની સુખ શાંતિ જાળવી શકો છો. ઘરથી નકારાત્મક એનર્જી દૂર કરી શકો છો. આવો જાણીએ લવિંગના કરવામાં આવતા ટોટકા અને સરળ ઉપાય વિશે. 

જો તમારા કામમાં અડચણો આવી રહી છે, તો તમારી દુકાન અથવા કાર્યસ્થળની જમણી બાજુ ભગવાન ગણેશની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપિત કરો. આ પછી તેમને લવિંગ અને સોપારી ચઢાવો. આ સાથે જ જ્યારે પણ તમે કોઈ મહત્વના કામ માટે બહાર જાવ તો સોપારી અને લવિંગ સાથે લઈ જાઓ અને પાછા આવ્યા પછી ભગવાન ગણેશને અર્પણ કરો. આમ કરવાથી તમારું પેન્ડિંગ કામ પૂર્ણ થવા લાગે છે.

મંગળવારના દિવસે ભગવાન હનુમાનનું સ્મરણ કરીને એક લીંબુ પર ચાર લવિંગ દાટી દો અને જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાઓ ત્યારે આ લીંબુને તમારા ખિસ્સામાં રાખો. આમ કરવાથી તમને તે કાર્યમાં સફળતા મળી શકે છે. સવાર અને સાંજની આરતી દરમિયાન, એક દીવામાં લવિંગ અને કપૂર ચોક્કસપણે સળગાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ બની રહે છે.

જો તમે દેશી ઘી ના દીવામાં લવિંગ નાખીને બજરંગબલીની સામે પ્રગટાવો તો તેનાથી દુશ્મનોનો નાશ થાય છે. આર્થિક લાભ માટે, દીવામાં લવિંગ મૂકો અને પૂજા દરમિયાન તેને પ્રગટાવો.  આના કારણે તમારા માટે આર્થિક લાભની શક્યતાઓ બનવા લાગે છે.  

ઘરમાં મતભેદ, આર્થિક તંગી, પૈસાની સમસ્યા, શત્રુ કે કોઈ રોગથી પરેશાન છો તો લવિંગના ઉપાયોથી આ બધી સમસ્યાઓનો અંત આવશે. એટલું જ નહીં લવિંગના ટોટકા અજમાવવાથી રાહુ અને કેતુ ગ્રહોના દોષ પણ દૂર થઈ જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget