શોધખોળ કરો

Shaniwar Upay: શનિવારના દિવસે તમે નથી ખરીદતાને આ વસ્તુઓ, શનિદેવ થઈ શકે છે ક્રોધિત

હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, કારણ કે તેઓ તેમના કાર્યોના આધારે વ્યક્તિને શુભ કે અશુભ ફળ આપે છે. આ ઉપરાંત તેમને કર્મ આપનાર પણ કહેવામાં આવે છે.

હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, કારણ કે તેઓ તેમના કાર્યોના આધારે વ્યક્તિને શુભ કે અશુભ ફળ આપે છે. આ ઉપરાંત તેમને કર્મ આપનાર પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર છે.   હિન્દુ ધર્મમાં, શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે શનિવારે શનિદેવની પૂજા કરીને તેમની કૃપાના પાત્ર બની શકો છો.

મીઠું એ રોજિંદા જીવનમાં વપરાતી આવશ્યક વસ્તુ છે. પરંતુ શનિવારે મીઠું ખરીદવું શુભ માનવામાં આવતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી વ્યક્તિનું દેવું વધી શકે છે, જેનાથી તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ.

લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ

હિંદુ શાસ્ત્રો અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી વ્યક્તિને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. જો તમે શનિવારે લોખંડની બનેલી વસ્તુ ખરીદો છો તો પણ બીજા દિવસે તમે તેને ઘરે લાવી શકો છો. આમ કરવાથી તમે તમારી જાતને શનિદેવના પ્રકોપથી બચાવી શકો છો.


શનિદેવને સરસવનું તેલ પ્રિય માનવામાં આવે છે, તેથી શનિદેવને મુખ્યત્વે સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ શનિવારે સરસવનું તેલ ન ખરીદવું જોઈએ. જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

કાતર ખરીદવી અશુભ માનવામાં આવે છે

નિવારે કાતર ખરીદવી અશુભ માનવામાં આવે છે. કાતર ખરીદવાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે. સંબંધો સારા રહે તે માટે શનિવારે કાતર ખરીદવાનું ટાળવું જોઈએ.શનિવારે શનિદેવને સરસિયાનું તેલ ચઢાવવામાં આવે છે, પરંતુ શનિવારે સરસિયાનું તેલ ન ખરીદવું જોઈએ. આ પ્રકારે કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શનિવારે કાળા રંગના કપડાં, ચપ્પલ, સાવરણી અને કોલસા ખરીદવો તે અશુભ માનવામાં આવે છે. શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી શનિદોષ ઉત્પન્ન થાય છે અને કામમાં અડચણ આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.         

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget