શોધખોળ કરો

Shaniwar Upay: શનિવારના દિવસે તમે નથી ખરીદતાને આ વસ્તુઓ, શનિદેવ થઈ શકે છે ક્રોધિત

હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, કારણ કે તેઓ તેમના કાર્યોના આધારે વ્યક્તિને શુભ કે અશુભ ફળ આપે છે. આ ઉપરાંત તેમને કર્મ આપનાર પણ કહેવામાં આવે છે.

હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, કારણ કે તેઓ તેમના કાર્યોના આધારે વ્યક્તિને શુભ કે અશુભ ફળ આપે છે. આ ઉપરાંત તેમને કર્મ આપનાર પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર છે.   હિન્દુ ધર્મમાં, શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે શનિવારે શનિદેવની પૂજા કરીને તેમની કૃપાના પાત્ર બની શકો છો.

મીઠું એ રોજિંદા જીવનમાં વપરાતી આવશ્યક વસ્તુ છે. પરંતુ શનિવારે મીઠું ખરીદવું શુભ માનવામાં આવતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી વ્યક્તિનું દેવું વધી શકે છે, જેનાથી તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ.

લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ

હિંદુ શાસ્ત્રો અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી વ્યક્તિને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. જો તમે શનિવારે લોખંડની બનેલી વસ્તુ ખરીદો છો તો પણ બીજા દિવસે તમે તેને ઘરે લાવી શકો છો. આમ કરવાથી તમે તમારી જાતને શનિદેવના પ્રકોપથી બચાવી શકો છો.


શનિદેવને સરસવનું તેલ પ્રિય માનવામાં આવે છે, તેથી શનિદેવને મુખ્યત્વે સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ શનિવારે સરસવનું તેલ ન ખરીદવું જોઈએ. જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

કાતર ખરીદવી અશુભ માનવામાં આવે છે

નિવારે કાતર ખરીદવી અશુભ માનવામાં આવે છે. કાતર ખરીદવાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે. સંબંધો સારા રહે તે માટે શનિવારે કાતર ખરીદવાનું ટાળવું જોઈએ.શનિવારે શનિદેવને સરસિયાનું તેલ ચઢાવવામાં આવે છે, પરંતુ શનિવારે સરસિયાનું તેલ ન ખરીદવું જોઈએ. આ પ્રકારે કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શનિવારે કાળા રંગના કપડાં, ચપ્પલ, સાવરણી અને કોલસા ખરીદવો તે અશુભ માનવામાં આવે છે. શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી શનિદોષ ઉત્પન્ન થાય છે અને કામમાં અડચણ આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.         

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget