શોધખોળ કરો

Sawan 2023: આ દિવસથી શરૂ થશે શ્રાવણ મહિનો, બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો પૂજા વિધિ અને મહત્વ

Sawan 2023: શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે.04 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણનો પહેલો સોમવાર 10 જુલાઈના રોજ આવશે. આ વખતે શ્રાવણ 59 દિવસ સુધી ચાલશે.

Sawan 2023: આ વખતે શ્રાવણ મહિનો 04 જુલાઈ મંગળવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય છે. આ વખતે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનો ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આખા ભારતમાં શ્રાવણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણનો મહિનો જુલાઈથી શરૂ થશે અને આ મહિનો ઓગસ્ટમાં પૂરો થશે.

શ્રાવણ મહિનો ક્યારથી થશે શરૂ?

આ વર્ષે શ્રાવણ મહિનો 04 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટે સમાપ્ત થશે. એટલે કે શ્રાવણ 59 દિવસ સુધી ચાલશે. જેમાં શ્રાવણના 08 સોમવાર આવશે.

હિંદુ કેલેન્ડર મુજબ 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. અધિક માસના કારણે શ્રાવણમાં 8 સોમવાર રહેશે.

શ્રાવણ મહિનાના 8 સોમવારની યાદી 

  • 10 જુલાઈ - શ્રાવણનો પહેલો સોમવાર
  • જુલાઈ 17 - શ્રાવણનો બીજો સોમવાર
  • જુલાઈ 24 - શ્રાવણનો ત્રીજો સોમવાર
  • જુલાઈ 31 - શ્રાવણનો ચોથો સોમવાર
  • 07 ઓગસ્ટ - શ્રાવણનો પાંચમો સોમવાર
  • 14 ઓગસ્ટ - શ્રાવણનો છઠ્ઠો સોમવાર
  • 21 ઓગસ્ટ - શ્રાવણનો સાતમો સોમવાર
  • 28 ઓગસ્ટ- શ્રાવણનો આઠમો સોમવાર
  • 31 ઓગસ્ટ - શ્રાવણ મહિનો સમાપ્ત થાય છે

અધિક મહિનાની તારીખ

  • 18 જુલાઈ - શ્રાવણનો મહિનો શરૂ થાય છે
  • 16 ઓગસ્ટ - શ્રાવણનો મહિનો પૂરો થાય છે

શ્રાવણ માસનું મહત્વ

શ્રાવણ મહિનાના સોમવારના તમામ ઉપવાસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. તેથી કાવડ યાત્રા શ્રાવણ મહિનામાં યોજવામાં આવે છે. કાવડમાં ભગવાન શિવના તમામ ભક્તો પવિત્ર નદીઓમાંથી નાના ઘડાઓમાં પાણી લાવે છે

શ્રાવણ માસની પૂજા વિધિ

શ્રાવણના દિવસે સવારે સ્નાન કરીને શિવ મંદિરમાં જવું. ઘરની બહાર ખુલ્લા પગે નીકળો અને ઘરમાંથી જ પાણી ભરેલા વાસણમાં પાણી લઈ જાઓ. મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવો, ભગવાનને પ્રણામ કરો. ત્યાં ઉભા રહીને 108 વાર શિવ મંત્રનો જાપ કરો. સાંજે ફરીથી ભગવાનના મંત્રોનો જાપ કરો અને તેમની આરતી કરો. પૂજાના અંતે માત્ર જળ અન્ન જ લેવું. બીજા દિવસે પહેલા અન્ન અને વસ્ત્રોનું દાન કરો, પછી જઈને વ્રતનો પાઠ કરો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
Embed widget