શોધખોળ કરો

શનિ દેવનું કુંભ રાશિમાં ભ્રમણ, જાણો કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે મુશ્કેલી

શનિદેવ મકરરાશિમાં ગોચર કરી રહ્યાં છે. શનિનું રાશિ પરિવર્તન ક્યારે થશે અને મકર બાદ કુંભ રાશિમાં ક્યારે પરિવર્તન કરશે તેમજ તેના 12 રાશિ પર શું પડશે પ્રભાવ જાણીએ.

શનિદેવ મકરરાશિમાં ગોચર  કરી રહ્યાં છે.  શનિનું રાશિ પરિવર્તન ક્યારે થશે અને મકર બાદ કુંભ રાશિમાં ક્યારે પરિવર્તન કરશે તેમજ તેના 12 રાશિ પર શું પડશે પ્રભાવ જાણીએ.

શનિદેવને જ્યોતિશાસ્ત્રમાં એક મહત્વનો ગ્રંથ માનવામાં આવે છએ. શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યાં છે. શનિની ચાલ ખૂબ જ ધીમી છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. હાલ શનિ મકર રાશિમાં છે.

શનિવક્રી (2021)
શનિ વ્રક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યાં છે એટલે તે ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. શનિ જ્યારે વક્રી અવસ્થામાં હોય તો તે પીડિત થઇ જાય છે. જેના કારણે શનિનો પ્રભાવ જાતક પર ઓછો પડે છે. જોકે પીડિત હોવાથી તે શુભ ફળ પ્રદાન નથી કરતી શકતો.  શનિ 11 ઓક્ટોબ 2021માં માર્ગી થશે. ત્યારબાદ તે રાશિ પરિવર્તન કરશે.

શનિ રાશિ પરિવર્તન( 2022)
પંચાગ અનુસાર શનિ 2021માં કોઇ રાશિ પરિવર્તન નથી કરી રહ્યો.શનિ રાશિ પરિવર્તન 2022માં કરશે. 2021માં તે માત્ર નક્ષત્ર પરિવર્તન કરશે. હાલ તે શ્રવણ નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ ગણતરી મુજલ 29 એપ્રિલમાં તે મકરમાંથી કુંભ રાશિમાં પરિવર્તન કરશે. ત્યારબાદ શનિદેવ 12 જુલાઇ 2022માં શનિવક્રી અવસ્થામાં મકર રાશિમાં પ્રવેશ કરશે.

શનિની સાજાસાતી
ધનુ, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સિવાય મિથુન, તુલા રાશિ પર પનોતી ચાલી રહી છે.

શનિની દષ્ટી
શનિ રાશિ પરિવર્તન કરશે તો જે રાશિમાં પનોતી અને સાડાસાતી ચાલી રહી છે તેમાં પણ પરિવર્તન જોવા મળશે, 12 જુલાઇ શનિ વક્રી થઇને મકર રાશિમાં પ્રવેશ કરશે.

મીન રાશિ પર શનિની સાડાસાતી
વર્ષ 2022માં  શનિની સાડાસાતી મીન રાશિમાં  આરંભ થશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિમાં પર શનિની પનોતી શરૂ થશે. શનિની ચાલ ખૂબ જ ધીમી છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. હાલ શનિ મકર રાશિમાં છે.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget