શોધખોળ કરો

Astrology: કુંડળીમાં શનિ દોષથી થાય છે આ બીમારીઓ, આ સંકેત કરે છે જીંદગી તબાહ  

શનિનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવનમાં 10 વર્ષ સુધી રહે છે. સાડાસાતી અને ઢૈયા અનુસાર વ્યક્તિને પોતાના કર્મોનું ફળ મળે છે.

shani dosh upay : જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેમને જ્યોતિષના 9 ગ્રહોમાં આગવું સ્થાન છે. શનિને ભગવાન સૂર્ય અને દેવી છાયાના પુત્ર માનવામાં આવે છે. તેમની દ્રષ્ટિ, પ્રભાવ અને સ્વભાવના કારણે તેમની વિશેષ પૂજા થાય છે. શનિદેવને શાંત અને ખુશ રાખવા માટે સારા કાર્યો, અનુશાસન અને ઈમાનદારીનું પાલન કરવું જરૂરી છે. તેમની પૂજા અને નિયમોનું પાલન કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે. શનિનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવનમાં 10 વર્ષ સુધી રહે છે. સાડાસાતી અને ઢૈયા અનુસાર વ્યક્તિને પોતાના કર્મોનું ફળ મળે છે. જો જન્મકુંડળીમાં શનિને અશુભ સ્થાનમાં રાખવામાં આવે તો શનિ દોષ થાય છે.

શનિ દોષના કારણે થતા રોગો મુખ્યત્વે વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ, તેના પાસા અને સંબંધિત ગ્રહો સાથેના સંબંધ પર આધાર રાખે છે. શનિ દોષને કારણે આ બીમારીઓ તમને ઘેરી લે છે. સંધિવા એટલે કે સાંધાનો દુખાવો હાડકાંની નબળાઈ અથવા ફ્રેક્ચર અને સ્પાઈન સંબંધિત રોગો થઈ શકે છે. 

લકવો સ્નાયુઓની નબળાઇ અથવા ખેંચાણ. આ ઉપરાંત ત્વચાને લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે જેમ કે દાદ, ખંજવાળ, ખરજવુ, ત્વચા કાળી પડી જવી, સફેદ દાગ, પાંડુરોગ, ફોડલીઓ અને પિમ્પલ્સ. હતાશા, તણાવ અને ચિંતા, નકારાત્મક વિચાર આવવા આટલું જ નહીં દાંત સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે.

કુંડળીમાં શનિદોષ હોવાને કારણે વ્યક્તિની ધન-સંપત્તિ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. સુખ-સમૃદ્ધિ જતી રહે છે. વાદ-વિવાદ થઈ શકે છે. તમારે કોર્ટની યાત્રા કરવી પડી શકે છે. લોકો ખોટા આક્ષેપો કરી શકે છે.

શનિ દોષના કારણે ચાલી રહેલા કામ બગડી શકે છે. દારુ,  જુગાર અને ખરાબ ટેવો પણ વિકસી શકે છે. ઘર વેચવું પડી શકે છે, આ પણ શનિ દોષના લક્ષણો છે.શનિ દોષના કારણે વ્યક્તિને તેના કામનો શ્રેય નથી મળતો. નોકરી-ધંધાના કામમાં મુશ્કેલી આવે છે. મિત્રો અને સંબંધીઓ સાથે ઝઘડા થાય છે.

કરો આ ઉપાય 

“ॐ शं शनैश्चराय नमः” નો જાપ કરો. શનિવારે શનિદેવના મંદિરમાં સરસવનું તેલ અને કાળા તલ અર્પિત કરો. ગરીબોને ભોજન, કાળા તલ, લોખંડની વસ્તુઓ અને કાળા વસ્ત્રોનું દાન કરો. કાગડા અને કૂતરાઓને ખવડાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરે પૂજા કરો. શનિ સાથે સંબંધિત લોખંડ જેવી વસ્તુઓનું દાન કરો. ગરીબ અને જરૂરિયાતમંદોની હંમેશા મદદ કરો. શનિવારે વ્રત રાખો અને શનિદેવની પૂજા કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget