શોધખોળ કરો

Shravan 2025: શિવલિંગ પર અર્પણ કરવામાં નથી આવતા આ પાંચ ફળ, ભગવાન શિવ થઈ જશે નારાજ

Shravan 2025:જો સાચા હૃદયથી જળ અર્પણ કરવામાં આવે તો ભોલેનાથ પણ તેનો સ્વીકાર કરે છે

Shravan 2025: શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. ભક્તો દરરોજ યોગ્ય રીતે ભગવાન શિવની પૂજા કરે છે. જળાભિષેક, મંત્ર જાપ, ઉપવાસ એમ વિવિધ પ્રકારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. જો સાચા હૃદયથી જળ અર્પણ કરવામાં આવે તો ભોલેનાથ પણ તેનો સ્વીકાર કરે છે. પરંતુ કેટલાક ફળો એવા છે જે તેમની પૂજામાં ન ચઢાવવાની મનાઈ છે. ચાલો જાણીએ કે આ કયા ફળો છે...

નાળિયેર

નાળિયેર સમુદ્ર મંથનની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થયું હતું અને તેને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના અર્ધાંગિની હોવાથી નાળિયેર ચઢાવવું એ શિવને લક્ષ્મી અર્પિત કરવા જેવું માનવામાં આવે છે, જે પૂજા શાસ્ત્રો અનુસાર અયોગ્ય છે.

કેળા

પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે કેળાના વૃક્ષની ઉત્પતિ ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ અને બ્રાહ્મણના શ્રાપને કારણે થઈ હતી. આ જ કારણ છે કે ભગવાન શિવને કેળા ચઢાવવામાં આવતા નથી.

દાડમ

શિવલિંગ પર આખું દાડમ ચઢાવવાની મનાઈ છે. જોકે, ભક્તિભાવથી દાડમના રસનો અભિષેક કરવો સ્વીકાર્ય માનવામાં આવે છે.

જાંબુ

ધાર્મિક દૃષ્ટિકોણથી જાંબુને સંપૂર્ણપણે શુદ્ધ માનવામાં આવતું નથી. તેથી જ તે શિવલિંગ કે શિવની મૂર્તિ પર ચઢાવવામાં આવતું નથી કે તેને પ્રસાદ તરીકે પણ ચઢાવવામાં આવતું નથી. આ ફળો ઉપરાંત તુલસીના પાન અને કેવડા ફૂલો પણ ભગવાન શિવને ચઢાવવામાં આવતા નથી.

ધનની કામના કરવા માટે શું અર્પણ કરવું જોઈએ?

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો શ્રાવણમાં શિવ મંદિરમાં જાય છે અને જળાભિષેક કરે છે. જળાભિષેક પછી બિલિપત્ર, ઘી, દૂધ, ચંદન વગેરે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ સાથે ભક્તોએ શિવલિંગ પર ચોખા પણ ચઢાવવા જોઈએ. આનાથી ભક્તોના જીવનમાં સુખ-શાંતિ આવશે અને બધી ઇચ્છાઓ પૂર્ણ થશે. કેટલીક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર ચોખા ચઢાવવાથી ભક્તોની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નાણાકીય લાભ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget