શોધખોળ કરો

Shravan 2025: શિવલિંગ પર અર્પણ કરવામાં નથી આવતા આ પાંચ ફળ, ભગવાન શિવ થઈ જશે નારાજ

Shravan 2025:જો સાચા હૃદયથી જળ અર્પણ કરવામાં આવે તો ભોલેનાથ પણ તેનો સ્વીકાર કરે છે

Shravan 2025: શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. ભક્તો દરરોજ યોગ્ય રીતે ભગવાન શિવની પૂજા કરે છે. જળાભિષેક, મંત્ર જાપ, ઉપવાસ એમ વિવિધ પ્રકારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. જો સાચા હૃદયથી જળ અર્પણ કરવામાં આવે તો ભોલેનાથ પણ તેનો સ્વીકાર કરે છે. પરંતુ કેટલાક ફળો એવા છે જે તેમની પૂજામાં ન ચઢાવવાની મનાઈ છે. ચાલો જાણીએ કે આ કયા ફળો છે...

નાળિયેર

નાળિયેર સમુદ્ર મંથનની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થયું હતું અને તેને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના અર્ધાંગિની હોવાથી નાળિયેર ચઢાવવું એ શિવને લક્ષ્મી અર્પિત કરવા જેવું માનવામાં આવે છે, જે પૂજા શાસ્ત્રો અનુસાર અયોગ્ય છે.

કેળા

પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે કેળાના વૃક્ષની ઉત્પતિ ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ અને બ્રાહ્મણના શ્રાપને કારણે થઈ હતી. આ જ કારણ છે કે ભગવાન શિવને કેળા ચઢાવવામાં આવતા નથી.

દાડમ

શિવલિંગ પર આખું દાડમ ચઢાવવાની મનાઈ છે. જોકે, ભક્તિભાવથી દાડમના રસનો અભિષેક કરવો સ્વીકાર્ય માનવામાં આવે છે.

જાંબુ

ધાર્મિક દૃષ્ટિકોણથી જાંબુને સંપૂર્ણપણે શુદ્ધ માનવામાં આવતું નથી. તેથી જ તે શિવલિંગ કે શિવની મૂર્તિ પર ચઢાવવામાં આવતું નથી કે તેને પ્રસાદ તરીકે પણ ચઢાવવામાં આવતું નથી. આ ફળો ઉપરાંત તુલસીના પાન અને કેવડા ફૂલો પણ ભગવાન શિવને ચઢાવવામાં આવતા નથી.

ધનની કામના કરવા માટે શું અર્પણ કરવું જોઈએ?

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો શ્રાવણમાં શિવ મંદિરમાં જાય છે અને જળાભિષેક કરે છે. જળાભિષેક પછી બિલિપત્ર, ઘી, દૂધ, ચંદન વગેરે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ સાથે ભક્તોએ શિવલિંગ પર ચોખા પણ ચઢાવવા જોઈએ. આનાથી ભક્તોના જીવનમાં સુખ-શાંતિ આવશે અને બધી ઇચ્છાઓ પૂર્ણ થશે. કેટલીક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર ચોખા ચઢાવવાથી ભક્તોની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નાણાકીય લાભ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget