શોધખોળ કરો

Shravan Vastu Tips: શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો, સૌભાગ્યમાં થશે વધારો

વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે.

Vastu Tips:  શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે. જાણો શ્રાવણમાં કરવા માટે વાસ્તુના આ ઉપાયો વિશે.

શ્રાવણમાં કરો વાસ્તુના આ ઉપાય

  • જો તમારા ઘરમાં શિવલિંગ નથી તો તેને શ્રાવણ મહિનામાં ઘરે લાવો.આ શિવલિંગને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં સ્થાપિત કરો. વાસ્તુમાં આ દિશાને સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે તે દેવી-દેવતાઓની દિશા છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સકારાત્મક ઉર્જા આવે છે.
  • શ્રાવણ મહિનામાં દરરોજ ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આ મહિનામાં ઘરને ગંદુ રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિ પર નકારાત્મક અસર પડે છે. એટલા માટે આ મહિનામાં દરરોજ ઘરની સફાઈ કરવી જોઈએ.
  • શ્રાવણ મહિનામાં દરરોજ તમારા ઘરના મુખ્ય દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરો. અહીં ગંગાજળનો છંટકાવ કરો અને દરવાજાની ચોકડી પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આ પછી ઘરની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવો. આ પછી શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.


Shravan Vastu Tips: શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો, સૌભાગ્યમાં થશે વધારો

  • વાસ્તુ અનુસાર શિવલિંગ પાસે રૂદ્રાક્ષ રાખો અને તેની વિધિવત પૂજા કરો. પૂજા કર્યા પછી શિવલિંગની નજીકથી રુદ્રાક્ષ ઉપાડીને લાલ કપડામાં બાંધીને અલમારીમાં રાખો. આમ કરવાથી ઘરમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી.
  • શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવીને દરરોજ તેની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે.સવાર-સાંજ તુલસીની પૂજા કરવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Vastu Tips: આમદની અઠ્ઠાની ખર્ચા રૂપૈયા જેવી છે હાલત, તો ન કરો પૈસા સાથે જોડાયેલી આ ભૂલો

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
'75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ', મોહન ભાગવતે આવું કેમ કહ્યું?
'75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ', મોહન ભાગવતે આવું કેમ કહ્યું?
Advertisement

વિડિઓઝ

Delhi Earthquake: દિલ્હી-NCRમાં ભૂંકપના જોરદાર ઝાટકા, લોકો ઘરો- ઓફિસમાંથી નીકળીને ભાગ્યા
BRTS Free Pass: વહેલી સવારથી જ ફ્રી પાસ માટે સિનીયર સિટીઝનની લાંબી કતાર
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગત વર્ષે જ કરાયું હતું સમારકામ
USA Visa Fee: ભારતીયોએ હવે અમેરિકા જવું પડશે મોંઘું, વિઝા ફીમાં કરાયો ભારે વધારો
Ahmedabad Accident: રખિયાલમાં BRTSનો કહેર, બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
'75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ', મોહન ભાગવતે આવું કેમ કહ્યું?
'75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ', મોહન ભાગવતે આવું કેમ કહ્યું?
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
આયુષ્યમાન ભારત યોજનાની લિમિટ સમાપ્ત થયા પછી કેવી રીતે થશે મફત સારવાર, જાણો જવાબ
આયુષ્યમાન ભારત યોજનાની લિમિટ સમાપ્ત થયા પછી કેવી રીતે થશે મફત સારવાર, જાણો જવાબ
Gmail લાવ્યું શાનદાર ફીચર્સ, હવે તમને પ્રમોશનલ મેઇલથી મળશે રાહત
Gmail લાવ્યું શાનદાર ફીચર્સ, હવે તમને પ્રમોશનલ મેઇલથી મળશે રાહત
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Embed widget