શોધખોળ કરો

Shravan Vastu Tips: શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો, સૌભાગ્યમાં થશે વધારો

વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે.

Vastu Tips:  શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે. જાણો શ્રાવણમાં કરવા માટે વાસ્તુના આ ઉપાયો વિશે.

શ્રાવણમાં કરો વાસ્તુના આ ઉપાય

  • જો તમારા ઘરમાં શિવલિંગ નથી તો તેને શ્રાવણ મહિનામાં ઘરે લાવો.આ શિવલિંગને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં સ્થાપિત કરો. વાસ્તુમાં આ દિશાને સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે તે દેવી-દેવતાઓની દિશા છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સકારાત્મક ઉર્જા આવે છે.
  • શ્રાવણ મહિનામાં દરરોજ ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આ મહિનામાં ઘરને ગંદુ રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિ પર નકારાત્મક અસર પડે છે. એટલા માટે આ મહિનામાં દરરોજ ઘરની સફાઈ કરવી જોઈએ.
  • શ્રાવણ મહિનામાં દરરોજ તમારા ઘરના મુખ્ય દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરો. અહીં ગંગાજળનો છંટકાવ કરો અને દરવાજાની ચોકડી પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આ પછી ઘરની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવો. આ પછી શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.


Shravan Vastu Tips: શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો, સૌભાગ્યમાં થશે વધારો

  • વાસ્તુ અનુસાર શિવલિંગ પાસે રૂદ્રાક્ષ રાખો અને તેની વિધિવત પૂજા કરો. પૂજા કર્યા પછી શિવલિંગની નજીકથી રુદ્રાક્ષ ઉપાડીને લાલ કપડામાં બાંધીને અલમારીમાં રાખો. આમ કરવાથી ઘરમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી.
  • શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવીને દરરોજ તેની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે.સવાર-સાંજ તુલસીની પૂજા કરવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Vastu Tips: આમદની અઠ્ઠાની ખર્ચા રૂપૈયા જેવી છે હાલત, તો ન કરો પૈસા સાથે જોડાયેલી આ ભૂલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget