શોધખોળ કરો

Bilipatra: ભગવાન શંકરને પ્રિય છે બીલીપત્ર, પરંતુ શું ઘરમાં વાવવું જોઈએ તેનું વૃક્ષ

Bilipatra: વાસ્તુ અનુસાર ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસ પર બીલીપત્ર તોડવું વર્જિત માનવામાં આવે છે. સોમવારે પણ બીલીપત્ર ન તોડવા જોઈએ.

Bilipatra:  શ્રાવણ (Shravan) મહાદેવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે અને આ આખા મહિનામાં શિવભક્તો ભગવાન શિવની પૂજા કરે છે. ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે અને મહાદેવની પૂજા બીલીપત્ર વિના પૂર્ણ થતી નથી. શ્રાવણમાં સોમવાર વ્રતના દિવસે ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. પરંતુ સવાલ એ થાય કે શું ઘરમાં બીલીપત્રનું વૃક્ષ વાવવું જોઈએ કે નહીં.

ઘરમાં બીલીપત્રનું વૃક્ષ (Tree of Bilipatra) વાવવા માટે પણ શ્રાવણ માસને યોગ્ય સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બીલીપત્રનું ઝાડ હોય છે ત્યાં ભગવાન શિવની કૃપા રહે છે. જો તમે આ વખતે શ્રાવણ મહિનામાં ઘરમાં બીલીનું ઝાડ વાવવા માંગો છો, તો જાણો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં બીલીનું ઝાડ લગાવવા વિશે શું જણાવવામાં આવ્યું છે અને શ્રાવણ મહિનાની વાસ્તુ ટિપ્સ…

બીલીના છોડ વાવવાના વાસ્તુ નિયમો

  • ભગવાન શિવની પૂજા માટે તેમનું પ્રિય બીલીનું વૃક્ષ પાંદડાની સાથે સાથે ફળ પણ આપે છે. ઘરમાં બીલીનો છોડ લગાવતી વખતે વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.
  • વાસ્તુ અનુસાર બીલીના છોડને હંમેશા ઘરની ઉત્તર કે પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ. આ દિશા બીલીના રોપા વાવવા ફાયદાકારક છે.
  • ઘરના આંગણામાં બીલીનો છોડ લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે.
  • શ્રાવણ મહિનામાં બીલીના વૃક્ષની પૂજા ખૂબ જ શુભ અને ફળદાયી છે. આ મહિનામાં બીલીના ઝાડની પૂજા કરીને તેના પર લાલ રંગનો કલવો બાંધવાથી કુંડળીમાં રાહુના અશુભ પ્રભાવથી રાહત મળે છે.
  • બીલીના ઝાડ પર કાલવો બાંધીને તેને નિયમિત જળ ચઢાવવાથી પિતૃદોષના કારણે આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
  • વાસ્તુ અનુસાર ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાવસ્યા પર બીલીપત્ર તોડવું વર્જિત માનવામાં આવે છે. સોમવારે પણ બીલીપત્ર ન તોડવા જોઈએ. સોમવારના વ્રત માટે બીલીપત્ર તોડીને એક દિવસ અગાઉ રાખવું જોઈએ. આનાથી સોમવારે બીલીપત્ર તોડવાના પાપથી બચી શકાય છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
Embed widget