શોધખોળ કરો

Somwar Upay: સોમવારે કરો શિવના આ મંત્રોનો જાપ, મળશે ચમત્કારી લાભ

પુરાણોમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા સાથે શિવલિંગ પર જળ અને બિલીના પાન ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. કેટલાક વિશેષ મંત્રોના જાપથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Lord Shiva Mantra:  સોમવાર ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભક્તો સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરે છે. કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અને તેમને સંબંધિત કેટલાક વિશેષ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા સાથે શિવલિંગ પર  જળ અને બિલીના પાન ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. કેટલાક વિશેષ મંત્રોના જાપથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ચાલો જાણીએ શિવના આ ખાસ મંત્રો વિશે.

શિવનો પંચાક્ષરી મંત્ર

ॐ नम: शिवाय

આ મંત્રને પંચાક્ષરી મંત્ર અથવા ભગવાન શિવનો મૂળ મંત્ર કહેવામાં આવે છે. જે ભક્તો આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરે છે, તેઓને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. જેના કારણે વ્યક્તિની અંદરની હિંમતનો સંચાર થાય છે.

શિવ ગાયત્રી મંત્ર

ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्

શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ મંત્રનો જાપ કરવાથી પાપનો નાશ થાય છે, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા આવે છે. પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી શિવ જલ્દી પ્રસન્ન થાય છે.


Somwar Upay: સોમવારે કરો શિવના આ મંત્રોનો જાપ, મળશે ચમત્કારી લાભ

મહામૃત્યુંજય મંત્રઃ

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्

उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥

ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો કોઈની કુંડળીમાં અકાળ મૃત્યુની સંભાવના હોય તો તેણે અવશ્ય મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેક પ્રકારના રોગ, દોષ અને પરેશાનીઓ દૂર થાય છે.

લઘુ મહામૃત્યુંજય મંત્રઃ 

ॐ हौं जूं सः

જે લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં અસમર્થ છે, તેમણે લઘુ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી તમામ અસાધ્ય રોગો પણ દૂર થાય છે. લઘુ મહામૃત્યુંજય મંત્ર ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Valsad  Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutiyana Palika Election Result 2025 : કુતિયાણામાં કાંધલ જાડેજા કિંગ, ભાજપના ઢેલીબેનના શાસનનો અંત!Junagadh Corporation Election Result: જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હારChorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલJunagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election Result

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Valsad  Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
Kutiyana Nagarpalika Results: કુતિયાણા ન.પા.માં ટાઇ, ભાજપ-સમાજવાદી પાર્ટીને ફાળે 10-10 બેઠકો આવતા રસાકસી
Kutiyana Nagarpalika Results: કુતિયાણા ન.પા.માં ટાઇ, ભાજપ-સમાજવાદી પાર્ટીને ફાળે 10-10 બેઠકો આવતા રસાકસી
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.