શોધખોળ કરો

તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય

જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.

વિધિ વિધાન સાથે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને સફળતા મળી શકે છે અને સાથે જ માનસિક શાંતિ અને સ્વયંમાં શક્તિનો સંચાર પણ તે અનુભવી શકે છે. જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.

હિંદુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે. તેનાથી જીવનમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિએ કયા ઉપાય કરવા જોઈએ.

એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે ત્યારે વ્યક્તિની ઈચ્છા શક્તિ પણ નબળી પડવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.જો ઘણા પ્રયત્નો પછી પણ તમારું કાર્ય પૂર્ણ ન થઈ રહ્યું હોય તો તે કુંડળીમાં સૂર્યની નબળી સ્થિતિનો સંકેત હોઈ શકે. 

કુંડળીમાં સૂર્ય નબળો હોય તો સમસ્યાઓ વધી શકે 

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી આવે છે. જેના કારણે તે વ્યક્તિ બીજાની સલાહ વગર કોઈપણ કામ કરી શકતો નથી. જ્યોતિષમાં એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેના સંબંધો બગડવા લાગે છે. આ ઉપરાંત વ્યક્તિને પિતૃ દોષનો પણ સામનો કરવો પડી શકે છે.

કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા  કરો આ ઉપાય

કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે તમારે કેટલાક ઉપાય કરવા જરુરી છે.  સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે તેમાં લાલ ફૂલ મિક્સ કરીને અર્ઘ્ય ચઢાવો. આ દરમિયાન મનમાં 'ઓમ હ્રીં હ્રીં હ્રીં સ: સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. જો શક્ય હોય તો આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આમ કરવાથી તમે પરિસ્થિતિમાં લાભ જોશો.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget