શોધખોળ કરો

Janmashtami 2024: આ છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી શક્તિશાળી અસ્ત્ર, જાણો તેમનો ખાસ મહિમા

ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે

Janmashtami 2024: દેશભરમાં આજે એટલે કે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો, આજે જન્માષ્ટમીના તહેવાર પર અમે તમને શ્રી કૃષ્ણના વિનાશક શસ્ત્રો વિશે જણાવીએ. જે હંમેશા ભગવાન કૃષ્ણની પાસે રહે છે

  1. સુદર્શન ચક્ર

સુદર્શન ચક્ર એ ભગવાન કૃષ્ણનું શસ્ત્ર છે. ચક્ર એક ખાસ પ્રકારનું ઘાતક શસ્ત્ર છે. ઘણા દેવી-દેવતાઓના પોતાના ચક્રો છે. વિષ્ણુના ચક્રનું નામ કાંતા ચક્ર અને ભગવાન શિવના ચક્રનું નામ ભવરેન્દુ છે. પરંતુ સૌથી શક્તિશાળી ચક્ર સુદર્શન ચક્ર છે. જે ભગવાન શ્રીકૃષ્ણ જ ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યું હતું.

  1. વાંસળી

શ્રીકૃષ્ણ નટવર પણ છે અને દરેક કળાના મહારથી છે. સંગીતમાં નિપુણ હોવાના કારણે શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે. વાંસળી એ વાંસનું બનેલું વાદ્ય છે. જે હવાની મદદથી મધુર અવાજ ઉત્પન્ન કરે છે. ભગવાન કૃષ્ણ તેમની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વાંસળીમાં છૂપાયેલા છિદ્રો દર્શાવે છે કે શ્રીકૃષ્ણની કૃપાથી શરીરના તમામ ચક્રો ઠીક થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને વાંસળી અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે.

  1. સંમોહન

સંમોહન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આમાં વ્યક્તિના મન અને બુદ્ધને વિશેષ રીતે નિયંત્રિત કરી શકાય છે. જાદુઈ રમતોમાં સંમોહન ખૂબ અસરકારક છે. અનેક બીમારીઓમાં પણ સંમોહન અસરકારક છે. ભગવાન કૃષ્ણ પાસે અદભૂત સંમોહન હતું. સંમોહનના જ્ઞાતા હોવાના કારણે શ્રીકૃષ્ણને મોહન પણ કહેવામાં આવે છે. આ સંમોહનના બળના કારણે તેમણે ઘણા કાર્યો સરળતાથી પૂરા કર્યા હતા. જયદ્રથનું વધ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને કાન્હાજીને  ધાણા પંજરી ચઢાવવામાં આવે છે. આ પ્રસાદનું વિશેષ મહત્વ છે. કાન્હાજીને ધાણા પંજરી ચઢાવવાનું ખૂબ જ પસંદ છે, એટલા માટે આ દિવસે તેમને પ્રસાદ તરીકે ધાણા પંજરી ચઢાવવામાં આવે છે.

ધાણા પંજરીનો આ પ્રસાદ માત્ર ઘરે જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના તમામ મંદિરોમાં ચઢાવવામાં આવે છે. ભોગ ચઢાવ્યા બાદ આ પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા તેમના ભક્તો પર બની રહે છે. આ પ્રસાદનું સેવન કરીને ભક્તો આ દિવસે ઉપવાસ પણ તોડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Morbi Audio Viral: ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Embed widget