શોધખોળ કરો

Janmashtami 2024: આ છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી શક્તિશાળી અસ્ત્ર, જાણો તેમનો ખાસ મહિમા

ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે

Janmashtami 2024: દેશભરમાં આજે એટલે કે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો, આજે જન્માષ્ટમીના તહેવાર પર અમે તમને શ્રી કૃષ્ણના વિનાશક શસ્ત્રો વિશે જણાવીએ. જે હંમેશા ભગવાન કૃષ્ણની પાસે રહે છે

  1. સુદર્શન ચક્ર

સુદર્શન ચક્ર એ ભગવાન કૃષ્ણનું શસ્ત્ર છે. ચક્ર એક ખાસ પ્રકારનું ઘાતક શસ્ત્ર છે. ઘણા દેવી-દેવતાઓના પોતાના ચક્રો છે. વિષ્ણુના ચક્રનું નામ કાંતા ચક્ર અને ભગવાન શિવના ચક્રનું નામ ભવરેન્દુ છે. પરંતુ સૌથી શક્તિશાળી ચક્ર સુદર્શન ચક્ર છે. જે ભગવાન શ્રીકૃષ્ણ જ ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યું હતું.

  1. વાંસળી

શ્રીકૃષ્ણ નટવર પણ છે અને દરેક કળાના મહારથી છે. સંગીતમાં નિપુણ હોવાના કારણે શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે. વાંસળી એ વાંસનું બનેલું વાદ્ય છે. જે હવાની મદદથી મધુર અવાજ ઉત્પન્ન કરે છે. ભગવાન કૃષ્ણ તેમની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વાંસળીમાં છૂપાયેલા છિદ્રો દર્શાવે છે કે શ્રીકૃષ્ણની કૃપાથી શરીરના તમામ ચક્રો ઠીક થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને વાંસળી અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે.

  1. સંમોહન

સંમોહન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આમાં વ્યક્તિના મન અને બુદ્ધને વિશેષ રીતે નિયંત્રિત કરી શકાય છે. જાદુઈ રમતોમાં સંમોહન ખૂબ અસરકારક છે. અનેક બીમારીઓમાં પણ સંમોહન અસરકારક છે. ભગવાન કૃષ્ણ પાસે અદભૂત સંમોહન હતું. સંમોહનના જ્ઞાતા હોવાના કારણે શ્રીકૃષ્ણને મોહન પણ કહેવામાં આવે છે. આ સંમોહનના બળના કારણે તેમણે ઘણા કાર્યો સરળતાથી પૂરા કર્યા હતા. જયદ્રથનું વધ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને કાન્હાજીને  ધાણા પંજરી ચઢાવવામાં આવે છે. આ પ્રસાદનું વિશેષ મહત્વ છે. કાન્હાજીને ધાણા પંજરી ચઢાવવાનું ખૂબ જ પસંદ છે, એટલા માટે આ દિવસે તેમને પ્રસાદ તરીકે ધાણા પંજરી ચઢાવવામાં આવે છે.

ધાણા પંજરીનો આ પ્રસાદ માત્ર ઘરે જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના તમામ મંદિરોમાં ચઢાવવામાં આવે છે. ભોગ ચઢાવ્યા બાદ આ પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા તેમના ભક્તો પર બની રહે છે. આ પ્રસાદનું સેવન કરીને ભક્તો આ દિવસે ઉપવાસ પણ તોડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget