શોધખોળ કરો

Janmashtami 2024: આ છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી શક્તિશાળી અસ્ત્ર, જાણો તેમનો ખાસ મહિમા

ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે

Janmashtami 2024: દેશભરમાં આજે એટલે કે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો, આજે જન્માષ્ટમીના તહેવાર પર અમે તમને શ્રી કૃષ્ણના વિનાશક શસ્ત્રો વિશે જણાવીએ. જે હંમેશા ભગવાન કૃષ્ણની પાસે રહે છે

  1. સુદર્શન ચક્ર

સુદર્શન ચક્ર એ ભગવાન કૃષ્ણનું શસ્ત્ર છે. ચક્ર એક ખાસ પ્રકારનું ઘાતક શસ્ત્ર છે. ઘણા દેવી-દેવતાઓના પોતાના ચક્રો છે. વિષ્ણુના ચક્રનું નામ કાંતા ચક્ર અને ભગવાન શિવના ચક્રનું નામ ભવરેન્દુ છે. પરંતુ સૌથી શક્તિશાળી ચક્ર સુદર્શન ચક્ર છે. જે ભગવાન શ્રીકૃષ્ણ જ ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યું હતું.

  1. વાંસળી

શ્રીકૃષ્ણ નટવર પણ છે અને દરેક કળાના મહારથી છે. સંગીતમાં નિપુણ હોવાના કારણે શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે. વાંસળી એ વાંસનું બનેલું વાદ્ય છે. જે હવાની મદદથી મધુર અવાજ ઉત્પન્ન કરે છે. ભગવાન કૃષ્ણ તેમની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વાંસળીમાં છૂપાયેલા છિદ્રો દર્શાવે છે કે શ્રીકૃષ્ણની કૃપાથી શરીરના તમામ ચક્રો ઠીક થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને વાંસળી અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે.

  1. સંમોહન

સંમોહન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આમાં વ્યક્તિના મન અને બુદ્ધને વિશેષ રીતે નિયંત્રિત કરી શકાય છે. જાદુઈ રમતોમાં સંમોહન ખૂબ અસરકારક છે. અનેક બીમારીઓમાં પણ સંમોહન અસરકારક છે. ભગવાન કૃષ્ણ પાસે અદભૂત સંમોહન હતું. સંમોહનના જ્ઞાતા હોવાના કારણે શ્રીકૃષ્ણને મોહન પણ કહેવામાં આવે છે. આ સંમોહનના બળના કારણે તેમણે ઘણા કાર્યો સરળતાથી પૂરા કર્યા હતા. જયદ્રથનું વધ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને કાન્હાજીને  ધાણા પંજરી ચઢાવવામાં આવે છે. આ પ્રસાદનું વિશેષ મહત્વ છે. કાન્હાજીને ધાણા પંજરી ચઢાવવાનું ખૂબ જ પસંદ છે, એટલા માટે આ દિવસે તેમને પ્રસાદ તરીકે ધાણા પંજરી ચઢાવવામાં આવે છે.

ધાણા પંજરીનો આ પ્રસાદ માત્ર ઘરે જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના તમામ મંદિરોમાં ચઢાવવામાં આવે છે. ભોગ ચઢાવ્યા બાદ આ પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા તેમના ભક્તો પર બની રહે છે. આ પ્રસાદનું સેવન કરીને ભક્તો આ દિવસે ઉપવાસ પણ તોડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Embed widget