શોધખોળ કરો

Janmashtami 2024: આ છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી શક્તિશાળી અસ્ત્ર, જાણો તેમનો ખાસ મહિમા

ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે

Janmashtami 2024: દેશભરમાં આજે એટલે કે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો, આજે જન્માષ્ટમીના તહેવાર પર અમે તમને શ્રી કૃષ્ણના વિનાશક શસ્ત્રો વિશે જણાવીએ. જે હંમેશા ભગવાન કૃષ્ણની પાસે રહે છે

  1. સુદર્શન ચક્ર

સુદર્શન ચક્ર એ ભગવાન કૃષ્ણનું શસ્ત્ર છે. ચક્ર એક ખાસ પ્રકારનું ઘાતક શસ્ત્ર છે. ઘણા દેવી-દેવતાઓના પોતાના ચક્રો છે. વિષ્ણુના ચક્રનું નામ કાંતા ચક્ર અને ભગવાન શિવના ચક્રનું નામ ભવરેન્દુ છે. પરંતુ સૌથી શક્તિશાળી ચક્ર સુદર્શન ચક્ર છે. જે ભગવાન શ્રીકૃષ્ણ જ ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યું હતું.

  1. વાંસળી

શ્રીકૃષ્ણ નટવર પણ છે અને દરેક કળાના મહારથી છે. સંગીતમાં નિપુણ હોવાના કારણે શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે. વાંસળી એ વાંસનું બનેલું વાદ્ય છે. જે હવાની મદદથી મધુર અવાજ ઉત્પન્ન કરે છે. ભગવાન કૃષ્ણ તેમની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વાંસળીમાં છૂપાયેલા છિદ્રો દર્શાવે છે કે શ્રીકૃષ્ણની કૃપાથી શરીરના તમામ ચક્રો ઠીક થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને વાંસળી અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે.

  1. સંમોહન

સંમોહન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આમાં વ્યક્તિના મન અને બુદ્ધને વિશેષ રીતે નિયંત્રિત કરી શકાય છે. જાદુઈ રમતોમાં સંમોહન ખૂબ અસરકારક છે. અનેક બીમારીઓમાં પણ સંમોહન અસરકારક છે. ભગવાન કૃષ્ણ પાસે અદભૂત સંમોહન હતું. સંમોહનના જ્ઞાતા હોવાના કારણે શ્રીકૃષ્ણને મોહન પણ કહેવામાં આવે છે. આ સંમોહનના બળના કારણે તેમણે ઘણા કાર્યો સરળતાથી પૂરા કર્યા હતા. જયદ્રથનું વધ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને કાન્હાજીને  ધાણા પંજરી ચઢાવવામાં આવે છે. આ પ્રસાદનું વિશેષ મહત્વ છે. કાન્હાજીને ધાણા પંજરી ચઢાવવાનું ખૂબ જ પસંદ છે, એટલા માટે આ દિવસે તેમને પ્રસાદ તરીકે ધાણા પંજરી ચઢાવવામાં આવે છે.

ધાણા પંજરીનો આ પ્રસાદ માત્ર ઘરે જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના તમામ મંદિરોમાં ચઢાવવામાં આવે છે. ભોગ ચઢાવ્યા બાદ આ પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા તેમના ભક્તો પર બની રહે છે. આ પ્રસાદનું સેવન કરીને ભક્તો આ દિવસે ઉપવાસ પણ તોડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget