શોધખોળ કરો

એક છોડ-વૃક્ષ પણ બદલી શકે છે તમારું નસીબ, જાણશો તો તરત જ લઈ આવશો ઘેર

આજે અમે તમને એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને ઘરમાં લગાવીને તમે તમારા નસીબનો સિતારો ચમકાવી શકો છો. સાથે જ ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર કરી શકો છો.

ઘરની અંદર અને આસપાસ વૃક્ષો તથા છોડ હોવા ખૂબ જ જરૂરી છે. આ છોડ સ્વાસ્થ્ય માટે તો સારા છે જ સાથે સાથે ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે. શું તમે જાણો છો કે ઘરમાં ઝાડ-છોડ આવવાથી તમારું નસીબ પણ બદલાઈ શકે છે. આજે અમે તમને એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને ઘરમાં લગાવીને તમે તમારા નસીબનો સિતારો ચમકાવી શકો છો. સાથે જ ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર કરી શકો છો. જાણો આ છોડની વિશેષતા વિશે.

તુલસીનો છોડઃ- તુલસીને લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે આંગણામાં તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે ત્યાં પૈસાની કમી નથી હોતી. આટલું જ નહીં તુલસીથી શરદી-ખાંસી જેવી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે.

મની પ્લાન્ટઃ- એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો વેલો ખીલે છે ત્યાં લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. મની પ્લાન્ટ સુકાઈ જાય કે તરત જ આ વેલોને કાઢી નાખવું વધુ સારું છે.

વાંસ- વાંસને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ રાખી શકાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. તેમજ તેને ઘરમાં રાખવાથી જીવનમાં સફળતા મળે છે.

લીંબુ અથવા નારંગીનો છોડઃ- આ છોડને ઘરની બહાર લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આસોપાલવઃ ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને ઘરની ઉન્નતિ થાય તે માટે ઘરના આંગણામાં આસોપાલવનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Vastu Tips: ઘરમાં આ જગ્યા પર ઘડિયાળ લગાવવાથી કઈ રીતે બદલાઈ શકે છે તમારું જીવન ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
Embed widget