શોધખોળ કરો

એક છોડ-વૃક્ષ પણ બદલી શકે છે તમારું નસીબ, જાણશો તો તરત જ લઈ આવશો ઘેર

આજે અમે તમને એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને ઘરમાં લગાવીને તમે તમારા નસીબનો સિતારો ચમકાવી શકો છો. સાથે જ ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર કરી શકો છો.

ઘરની અંદર અને આસપાસ વૃક્ષો તથા છોડ હોવા ખૂબ જ જરૂરી છે. આ છોડ સ્વાસ્થ્ય માટે તો સારા છે જ સાથે સાથે ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે. શું તમે જાણો છો કે ઘરમાં ઝાડ-છોડ આવવાથી તમારું નસીબ પણ બદલાઈ શકે છે. આજે અમે તમને એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને ઘરમાં લગાવીને તમે તમારા નસીબનો સિતારો ચમકાવી શકો છો. સાથે જ ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર કરી શકો છો. જાણો આ છોડની વિશેષતા વિશે.

તુલસીનો છોડઃ- તુલસીને લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે આંગણામાં તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે ત્યાં પૈસાની કમી નથી હોતી. આટલું જ નહીં તુલસીથી શરદી-ખાંસી જેવી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે.

મની પ્લાન્ટઃ- એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો વેલો ખીલે છે ત્યાં લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. મની પ્લાન્ટ સુકાઈ જાય કે તરત જ આ વેલોને કાઢી નાખવું વધુ સારું છે.

વાંસ- વાંસને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ રાખી શકાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. તેમજ તેને ઘરમાં રાખવાથી જીવનમાં સફળતા મળે છે.

લીંબુ અથવા નારંગીનો છોડઃ- આ છોડને ઘરની બહાર લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આસોપાલવઃ ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને ઘરની ઉન્નતિ થાય તે માટે ઘરના આંગણામાં આસોપાલવનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Vastu Tips: ઘરમાં આ જગ્યા પર ઘડિયાળ લગાવવાથી કઈ રીતે બદલાઈ શકે છે તમારું જીવન ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Embed widget