શોધખોળ કરો

ભૂલથી પણ બ્રહ્મ મુહૂર્તમાં ન કરવા જોઈએ આ કામ, જાણો તેના વિશે

જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે. 

Brahma Muhurta:  જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે.  બ્રહ્મ મુહૂર્ત ભગવાનની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.  આવો જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં કયા કાર્યો ન કરવા જોઈએ. 

બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મનો અર્થ થાય છે - ભગવાન (ઈશ્વર), તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે 'ઈશ્વરનો સમય'. સવારે 4 થી 5:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શુભ સમયે જે ભક્ત જાગે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વ્યક્તિએ પોતાનું મન સંપૂર્ણ શાંત રાખવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારા મનમાં કોઈ ખોટા વિચારો ન લાવશો. આ સાથે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની ખોટી વાણીનો ઉપયોગ ન કરો, નહીં તો તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગ્યા પછી તરત જ ભોજન ન કરવું જોઈએ. આ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી ખોટું નથી, સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારું નથી. કારણ કે આમ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે.

હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને દેવી-દેવતાઓના સ્મરણનો સમય કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સાથે જ, આ સમય દરમિયાન કોઈનું અપમાન ન કરો, નહીં તો તમને અશુભ પરિણામ મળી શકે છે.  

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય હોય છે જેમાં ભગવાન ધરતી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક સ્થળોના પટ ખોલી દે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારી વ્યક્તિ પુષ્ટ, સ્વસ્થ, બળવાન, સુખી અને દીર્ઘાયુ બને છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય, બળ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા
ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું 10 વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર ! સંશોધકનો ચોંકાવનારો દાવો!
ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું 10 વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર ! સંશોધકનો ચોંકાવનારો દાવો!
Shri Ram Yantra Sthapana: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કર્યું, જુઓ VIDEO
Shri Ram Yantra Sthapana: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કર્યું, જુઓ VIDEO
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
Embed widget