શોધખોળ કરો

સંકટ ચતુર્થીના અવસરે શ્રીગણેશનું આ રીતે કરો વ્રત પૂજન થશે લાભ, સંકટથી મળશે મુક્તિ

સંકષ્ટી ચતુર્થી ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. સંકષ્ટી ચતુર્થો અર્થ છે, દરેક સંકટને હરનાર, બધા જ દેવોમાં સર્વ પ્રથમ પૂજનિય ગણેશ દરેક કાર્યને નિર્વિધ્ને પરિપૂર્ણ કરે છે.

સંકષ્ટી ચતુર્થી ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. સંકષ્ટી ચતુર્થો અર્થ છે, દરેક સંકટને હરનાર, બધા જ દેવોમાં સર્વ પ્રથમ પૂજનિય ગણેશ દરેક કાર્યને નિર્વિધ્ને પરિપૂર્ણ કરે છે.

શ્રીગણેશના સંકષ્ટી ચતુર્થીના વ્રત પર ગણેશજીનું પૂજન અર્ચન અને વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત વિશેષ રીતે માતા તેમના સંતોષની ઉન્નતી માટે કરે છે.

ભાલચંદ્ર સંકષ્ટી ચુતર્થીનું શુભ મુહુર્ત

સંકષ્ટીના દિવસે ચંદ્રોદય – 9.39pm

ચતુર્થ તિથિનો પ્રારંભ – 31 માર્ચ, 2021ની 2.06pm

ચતુર્થ તિથિ સમાપ્ત – 01 એપ્રિલ 2021થી 10.59am

સંકટ ચતુર્થીની પૂજા વિધિ

સંકટ ચતુર્થીએ સવારે જાગતાની સાથે જ ગણપતિનું સ્મરણ કરો, ઉઠ્યાં બાદ સ્નાન આદિ દૈનિક કાર્ય સંપન્ન કરીને સવારે ભગવાન શ્રીગણેશની સ્થપના કરીને તેમનું ષોડસોપચારે પૂજન કરો. ગણેશજીનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લો. વિઘ્નહર્તાને લાડુનો ભોગ ધરાવો. પૂજન, થાળ, આરતી બાદ સંકટ ચતુર્થીની કથા વાંચવી અથવા સાંભળવી. સાંજે ગણપતિના આરતી કરી થાળ ધરીને ચંદ્રમાને અર્ઘ્ય આપીને સાંજે પારણા કરો.

સંકટ ચતુર્થીની વ્રત કથા

સંકટ ચતુર્થીના અવસરે સંકટ ચતુર્થીની કથા સાંભળવી કે વાંચવાનો પણ અનેરો મહિમા છે. વ્રતધારી વ્યક્તિએ આ વાર્તાનું શ્રવણ કે વાંચન જરૂર કરવું જોઇએ. સંકટ ચતુર્થીના વાર્તા ગણેશના આશિષ પર જ આધારિત છે. એક દિવસ પાર્વતીને ચૌપાટ રમવાનું મન થયું, મહાદેવને માતાજીએ ચૌપાટ સાથે રમવા માટે વિનંતી કરી. મહાદેવ ચૌપાટ રમવા માટે તૈયાર થઇ ગયા પરંતુ હાર જીતનો નિર્ણય કરનાર કોઇ ન હતું. તેથી પાર્વતીએ એક માટીનું પૂતળું બનાવીને તેને નિર્ણાયક તરીકે નિમ્યું, ચોપાટની રમતમાં સતત માતા પાર્વતી જ જીતતા હતા. જો કે ભૂલથી એક વખત પૂતળાએ પાર્વતી માતાજીને હારેલા જાહેર કરી દીધા. આ કારણે મા પાર્વતી ક્રોધિત થઇ ગયા અને તેમણે બાળકને શ્રાપ આપી દીધો કે, તું લંગડો થઇશ. આ સાંભળીને બાળક ખૂબ જ રડવા લાગ્યો અને પ્રાયશ્ચિત કરવા લાગ્યો. આ જોઇને માતાજીએ કહ્યું કે, હું આ શ્રાપ પરત તો ન લઇ શું પરંતુ તું સંકટ ચતુર્થીનું વ્રત કરીને આ શ્રાપથી મુક્તિ મેળવી શકે છે અને તારૂ કલ્યાણ કરી શકે છે. માતાજીના આજ્ઞા મુજબ બાળકે સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને તેમના પર ગણેશ ભગવાન પ્રસન્ન થયા અને બાળક શાપ મુક્ત થઇ ગયો.

 



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Embed widget