શોધખોળ કરો

સંકટ ચતુર્થીના અવસરે શ્રીગણેશનું આ રીતે કરો વ્રત પૂજન થશે લાભ, સંકટથી મળશે મુક્તિ

સંકષ્ટી ચતુર્થી ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. સંકષ્ટી ચતુર્થો અર્થ છે, દરેક સંકટને હરનાર, બધા જ દેવોમાં સર્વ પ્રથમ પૂજનિય ગણેશ દરેક કાર્યને નિર્વિધ્ને પરિપૂર્ણ કરે છે.

સંકષ્ટી ચતુર્થી ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. સંકષ્ટી ચતુર્થો અર્થ છે, દરેક સંકટને હરનાર, બધા જ દેવોમાં સર્વ પ્રથમ પૂજનિય ગણેશ દરેક કાર્યને નિર્વિધ્ને પરિપૂર્ણ કરે છે.

શ્રીગણેશના સંકષ્ટી ચતુર્થીના વ્રત પર ગણેશજીનું પૂજન અર્ચન અને વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત વિશેષ રીતે માતા તેમના સંતોષની ઉન્નતી માટે કરે છે.

ભાલચંદ્ર સંકષ્ટી ચુતર્થીનું શુભ મુહુર્ત

સંકષ્ટીના દિવસે ચંદ્રોદય – 9.39pm

ચતુર્થ તિથિનો પ્રારંભ – 31 માર્ચ, 2021ની 2.06pm

ચતુર્થ તિથિ સમાપ્ત – 01 એપ્રિલ 2021થી 10.59am

સંકટ ચતુર્થીની પૂજા વિધિ

સંકટ ચતુર્થીએ સવારે જાગતાની સાથે જ ગણપતિનું સ્મરણ કરો, ઉઠ્યાં બાદ સ્નાન આદિ દૈનિક કાર્ય સંપન્ન કરીને સવારે ભગવાન શ્રીગણેશની સ્થપના કરીને તેમનું ષોડસોપચારે પૂજન કરો. ગણેશજીનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લો. વિઘ્નહર્તાને લાડુનો ભોગ ધરાવો. પૂજન, થાળ, આરતી બાદ સંકટ ચતુર્થીની કથા વાંચવી અથવા સાંભળવી. સાંજે ગણપતિના આરતી કરી થાળ ધરીને ચંદ્રમાને અર્ઘ્ય આપીને સાંજે પારણા કરો.

સંકટ ચતુર્થીની વ્રત કથા

સંકટ ચતુર્થીના અવસરે સંકટ ચતુર્થીની કથા સાંભળવી કે વાંચવાનો પણ અનેરો મહિમા છે. વ્રતધારી વ્યક્તિએ આ વાર્તાનું શ્રવણ કે વાંચન જરૂર કરવું જોઇએ. સંકટ ચતુર્થીના વાર્તા ગણેશના આશિષ પર જ આધારિત છે. એક દિવસ પાર્વતીને ચૌપાટ રમવાનું મન થયું, મહાદેવને માતાજીએ ચૌપાટ સાથે રમવા માટે વિનંતી કરી. મહાદેવ ચૌપાટ રમવા માટે તૈયાર થઇ ગયા પરંતુ હાર જીતનો નિર્ણય કરનાર કોઇ ન હતું. તેથી પાર્વતીએ એક માટીનું પૂતળું બનાવીને તેને નિર્ણાયક તરીકે નિમ્યું, ચોપાટની રમતમાં સતત માતા પાર્વતી જ જીતતા હતા. જો કે ભૂલથી એક વખત પૂતળાએ પાર્વતી માતાજીને હારેલા જાહેર કરી દીધા. આ કારણે મા પાર્વતી ક્રોધિત થઇ ગયા અને તેમણે બાળકને શ્રાપ આપી દીધો કે, તું લંગડો થઇશ. આ સાંભળીને બાળક ખૂબ જ રડવા લાગ્યો અને પ્રાયશ્ચિત કરવા લાગ્યો. આ જોઇને માતાજીએ કહ્યું કે, હું આ શ્રાપ પરત તો ન લઇ શું પરંતુ તું સંકટ ચતુર્થીનું વ્રત કરીને આ શ્રાપથી મુક્તિ મેળવી શકે છે અને તારૂ કલ્યાણ કરી શકે છે. માતાજીના આજ્ઞા મુજબ બાળકે સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને તેમના પર ગણેશ ભગવાન પ્રસન્ન થયા અને બાળક શાપ મુક્ત થઇ ગયો.

 



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
Embed widget