શોધખોળ કરો

Mangalwar Upay: ભય-રોગ દૂર કરે છે હનુમાનજીના આ ચમત્કારી મંત્ર, વધારે છે આત્મવિશ્વાસ

Hanuman Mantra: હનુમાનજીની પૂજામાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રોને કષ્ટ અને રોગોથી મુક્તિ અપાવવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે

Bajrangbali Mantra:  મંગળવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. મંગળવારનો દિવસ બજરંગબલીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ભક્તોના તમામ કાર્યો પૂર્ણ થાય છે.

હનુમાનજીની પૂજામાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રોને કષ્ટ અને રોગોથી મુક્તિ અપાવવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાનજીના આ ચમત્કારી મંત્રો અને તેના ફાયદા વિશે.

1.ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय।

મંગળવારે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના મનમાંથી ભય દૂર થાય છે. આ મંત્રનો જાપ ભૂત, બાધાઓ અને અન્ય નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે.

2.नारसिंहाय ॐ हां हीं हूं हौं हः सकलभीतप्रेतदमनाय स्वाहा।

બજરંગબલીના આ મંત્રને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો જાપ ઓછામાં ઓછો 21 વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની અંદર ઉત્સાહ અને સકારાત્મક શક્તિઓ આવે છે.

3.ॐ पूर्वकपिमुखाय पच्चमुख हनुमते टं टं टं टं टं सकल शत्रु सहंरणाय स्वाहा।

દર મંગળવાર અને શનિવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને તેના દુશ્મનો તેના પર હાવી નથી થતા.

4.मर्कटेश महोत्साह सर्वशोक विनाशन।

મંગળવારે આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની પ્રગતિ થાય છે અને નોકરીમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.

5.मंगल भवन अमंगलहारी द्रवहु सो दशरथ अजिर विहारी।

આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વિશેષ લાભ મળે છે.

6.ऊं हं हनुमते नम:

હનુમાનજીનો આ મંત્ર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને દરેક પીડા અને રોગથી મુક્તિ મળે છે. કાર્યમાં સફળતા માટે આ મંત્ર ખૂબ જ ફાયદાકારક છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહીAhmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget