શોધખોળ કરો

Vastu Tips: બેડરુમમાં વાસ્તુ શાસ્ત્રની આ વાતોનું રાખો ખાસ ધ્યાન, દાંપત્ય જીવનમાં આવશે ખુશીઓ

વાસ્તુશાસ્ત્રમાં દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. બેડરૂમમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે.

Vastu Tips For Bedroom: વાસ્તુશાસ્ત્રમાં દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. બેડરૂમમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે. મધુર સંબંધ માટે બેડરૂમનું વાતાવરણ પણ સારું હોવું જોઈએ. જો પતિ-પત્ની વચ્ચે ઝઘડાની સમસ્યા હોય તો બેડરૂમમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં વાસ્તુ દોષ હોવાના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે.

બેડરુમ માટે વાસ્તુ ટિપ્સ

બેડરૂમમાં પલંગ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ શુભ દિશામાં પલંગ રાખવાથી વ્યક્તિના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ. લોખંડ કે સ્ટીલનો પલંગ રાખવાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે.  

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિવાલોનો રંગ ઘાટો ન હોવો જોઈએ. દિવાલોનો રંગ આછો ગુલાબી, લીલો અથવા ભૂરો હોવો જોઈએ. બેડની સામેની દિવાલ પર અરીસો ન લગાવો. જો તમે બેડરૂમમાં ઓછામાં ઓછી વસ્તુઓ રાખો છો, તો તમને શાંત ઊંઘ આવશે અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.  

માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, વાસ્તુના સિદ્ધાંતો તમારા બેડરૂમમાં પથારીને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવાની ભલામણ કરે છે, જેથી તમારા પગ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે. પથારીને રૂમમાં કોઈ ખૂણામાં રાખવાને બદલે મધ્યમાં રાખવી જોઈએ.

બેડરૂમમાં મંદ પ્રકાશ હોવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. દિવાલ પર લેન્ડસ્કેપ અથવા દરિયો દર્શાવતું કોઈ પેઈન્ટિંગ હોવું જોઈએ અને હિંસા કે હિંસક પ્રાણીઓને દર્શાવતું પેઈન્ટિંગ બિલકુલ ન રાખવું જોઈએ.            
  
આ સિવાય લડાઈ ઝઘડાના ફોટા ભૂલથી પણ ન રાખવા જોઈએ. તેના બદલે તમે પ્રકૃતિ સાથે જોડાયેલી તસવીર મૂકી શકો છો. 
 
બેડરૂમમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગંદા બેડરૂમના લગ્ન જીવન પર ખરાબ અસર પડે છે. તેથી બેડરૂમ હંમેશા સાફ રાખવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. 

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Embed widget