શોધખોળ કરો

Vastu Tips: શોક દૂર કરે છે આસોપાલવનું વૃક્ષ, વાસ્તુ દોષ પણ થાય છે દૂર, જાણો તેના ફાયદા

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Ashoka Tree In Vastu:  વાસ્તુશાસ્ત્રમાં દિશાઓની સાથે વૃક્ષો અને છોડનું પણ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આસોપાલ (અશોક) વૃક્ષ આમાંથી એક છે. આ વૃક્ષ માત્ર સુંદર જ નથી લાગતું પણ તેને લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

આસોપાલવનું વૃક્ષ વાવવાના ફાયદા

  • જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આસોપાલવ ક વૃક્ષ વાવવાની સલાહ આપવામાં આવે છે. જે ઘરમાં આસોપાલવનું ઝાડ હોય ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય પ્રવેશતી નથી. એટલા માટે અશોક વૃક્ષ ઘરની બહાર લગાવવું જોઈએ.
  • આસોપાલવને ખૂબ જ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. નામ પરથી જ સ્પષ્ટ છે કે અશોકનો અર્થ દુ:ખ દૂર કરનાર છે. આ વૃક્ષ લગાવવાથી ઘરમાંથી દુ:ખ દૂર થાય છે અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આસોપાલવ વૃક્ષ તમામ દુ:ખ દૂર કરે છે.
  • આસોપાલવના પાનનો ઉપયોગ પૂજા-પાઠ કે શુભ કાર્યોમાં પણ થાય છે. દેવતાઓ પર અશોકના પાન ચડાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ઈચ્છિત ઈચ્છાઓ પૂર્ણ કરવાનું વરદાન આપે છે.


Vastu Tips: શોક દૂર કરે છે આસોપાલવનું વૃક્ષ, વાસ્તુ દોષ પણ થાય છે દૂર, જાણો તેના ફાયદા

  • પતિ-પત્ની વચ્ચેના તણાવને ઓછો કરવા માટે પણ આસોપાલવના પાન ખૂબ જ ફાયદાકારક છે. જો વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા હોય તો પતિ-પત્નીએ સાત આસોપાલવના પાન દેવી-દેવતાઓને અર્પણ કરવા જોઈએ. જ્યારે પાંદડા સુકાઈ જાય, ત્યારે તેના સ્થાને તાજા પાંદડા મુકો. થોડા દિવસો સુધી આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ વધવા લાગે છે.
  • ઘરના આંગણા, બગીચો, વરંડા કે ઉંબરી પર આસોપાલવનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે. ઘરની આસપાસ વૃક્ષારોપણ કરવાથી પણ ઘરમાં દુ:ખ અને ગરીબી આવતી નથી. આસોપાલવ વૃક્ષ માનસિક તણાવ પણ દૂર કરે છે. આ છોડને ઘરની અંદર ક્યારેય ન લગાવવો જોઈએ.
  • જો લગ્નમાં વિલંબ થતો હોય તો પાણીમાં આસોપાલવના પાન મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. ઘરની આજુબાજુ ઉત્તર દિશામાં અશોક વૃક્ષ અથવા છોડ લગાવવો યોગ્ય માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget