શોધખોળ કરો

Vastu Tips: શોક દૂર કરે છે આસોપાલવનું વૃક્ષ, વાસ્તુ દોષ પણ થાય છે દૂર, જાણો તેના ફાયદા

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Ashoka Tree In Vastu:  વાસ્તુશાસ્ત્રમાં દિશાઓની સાથે વૃક્ષો અને છોડનું પણ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આસોપાલ (અશોક) વૃક્ષ આમાંથી એક છે. આ વૃક્ષ માત્ર સુંદર જ નથી લાગતું પણ તેને લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

આસોપાલવનું વૃક્ષ વાવવાના ફાયદા

  • જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આસોપાલવ ક વૃક્ષ વાવવાની સલાહ આપવામાં આવે છે. જે ઘરમાં આસોપાલવનું ઝાડ હોય ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય પ્રવેશતી નથી. એટલા માટે અશોક વૃક્ષ ઘરની બહાર લગાવવું જોઈએ.
  • આસોપાલવને ખૂબ જ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. નામ પરથી જ સ્પષ્ટ છે કે અશોકનો અર્થ દુ:ખ દૂર કરનાર છે. આ વૃક્ષ લગાવવાથી ઘરમાંથી દુ:ખ દૂર થાય છે અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આસોપાલવ વૃક્ષ તમામ દુ:ખ દૂર કરે છે.
  • આસોપાલવના પાનનો ઉપયોગ પૂજા-પાઠ કે શુભ કાર્યોમાં પણ થાય છે. દેવતાઓ પર અશોકના પાન ચડાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ઈચ્છિત ઈચ્છાઓ પૂર્ણ કરવાનું વરદાન આપે છે.


Vastu Tips: શોક દૂર કરે છે આસોપાલવનું વૃક્ષ, વાસ્તુ દોષ પણ થાય છે દૂર, જાણો તેના ફાયદા

  • પતિ-પત્ની વચ્ચેના તણાવને ઓછો કરવા માટે પણ આસોપાલવના પાન ખૂબ જ ફાયદાકારક છે. જો વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા હોય તો પતિ-પત્નીએ સાત આસોપાલવના પાન દેવી-દેવતાઓને અર્પણ કરવા જોઈએ. જ્યારે પાંદડા સુકાઈ જાય, ત્યારે તેના સ્થાને તાજા પાંદડા મુકો. થોડા દિવસો સુધી આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ વધવા લાગે છે.
  • ઘરના આંગણા, બગીચો, વરંડા કે ઉંબરી પર આસોપાલવનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે. ઘરની આસપાસ વૃક્ષારોપણ કરવાથી પણ ઘરમાં દુ:ખ અને ગરીબી આવતી નથી. આસોપાલવ વૃક્ષ માનસિક તણાવ પણ દૂર કરે છે. આ છોડને ઘરની અંદર ક્યારેય ન લગાવવો જોઈએ.
  • જો લગ્નમાં વિલંબ થતો હોય તો પાણીમાં આસોપાલવના પાન મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. ઘરની આજુબાજુ ઉત્તર દિશામાં અશોક વૃક્ષ અથવા છોડ લગાવવો યોગ્ય માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ

વિડિઓઝ

Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
PM Modi Speech: વંદે માતરમ પર સંસદમાં PM મોદીનું સંબોધન
Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા
IndiGo Crisis: ઈન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ યથાવત, દિલ્લી સહિતના એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા
Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Embed widget