શોધખોળ કરો

Vastu Tips: ભૂલથી પણ તકિયા પાસે આ વસ્તુઓ રાખીને નહી સૂતા, નહિતર.... 

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો વસ્તુઓ રાખતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે અથવા તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.

Vastu Tips for Sleeping: વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો વસ્તુઓ રાખતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે અથવા તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સૂતી વખતે તકિયા પાસે કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.

હિંદુ ધર્મમાં સાવરણી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, તેને ક્યારેય ખોટી જગ્યાએ ન રાખવી જોઈએ અને રાત્રે સૂતી વખતે પલંગની નીચે સાવરણી રાખવી જોઈએ નહીં. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું.

તેના બદલે, તમે સાવરણીને એવી જગ્યાએ રાખી શકો છો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી રાખવા માટે પણ ઉત્તર-પશ્ચિમ ખૂણો સારો માનવામાં આવે છે. સાથે જ સાવરણી ક્યારેય રસોડા, બેડરૂમ કે પૂજા રૂમની પાસે ન રાખવી જોઈએ. તેનાથી વ્યક્તિની સમસ્યાઓ વધી શકે છે.

આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મોબાઈલ કે ઘડિયાળ જેવી કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુ સાથે રાખીને સૂવું જોઈએ નહીં. આ સિવાય વ્યક્તિએ પોતાના અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે અખબાર અથવા પુસ્તક ઓશીકા પાસે રાખીને ન સૂવું જોઈએ, કારણ કે તેનાથી વ્યક્તિના જ્ઞાનનું અપમાન થાય છે.

કપડામાં થોડી ફટકડી બાંધીને ઓશિકા નીચે રાખવાથી ખરાબ સપનાની સમસ્યા દૂર થાય છે. એ જ રીતે, જો રાત્રે સૂતી વખતે તમારી આંખ અચાનક ડરના કારણે ખુલી જાય, તો તમે 5-6 નાની એલચીને તમારા ઓશિકા નીચે કપડામાં બાંધીને રાખી શકો છો. તમે રાત્રે સૂતા પહેલા તમારા પલંગ પાસે પાણીથી ભરેલું વાસણ પણ રાખી શકો છો.  

મગની દાળને લીલા રંગના કપડામાં બાંધીને ઓશિકા નીચે મૂકીને મંગળવારે રાત્રે સૂઈ જાઓ. સવારે ઉઠ્યા પછી તેને કોઈ કન્યાને  આપો અથવા મંદિરમાં દેવી દુર્ગાના ચરણોમાં રાખો. આમ કરવાથી બુધની અશુભ અસર દૂર થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget