શોધખોળ કરો

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપિતી મંગળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા ગ્રહો ચોક્કસ સમયગાળા પછી તેમની રાશી બદલે છે, જેને ગોચર કહેવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપિતી મંગળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા ગ્રહો ચોક્કસ સમયગાળા પછી તેમની રાશી બદલે છે, જેને ગોચર કહેવામાં આવે છે. જ્યારે આ ગ્રહો રાશિઓમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણા ગ્રહોનું મિલન થાય  છે અને અલગ-અલગ પ્રકારના રાજયોગ બને  છે. નવેમ્બર મહિનામાં રાક્ષશોના ગુરુ શુક્ર ધન રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, એવામાં શુક્ર અને ગુરુનું એકબીજાની રાશિમાં હોવુ પરિવર્તન રાજયોગ બનાવશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મનના કારક ગુરુ હાલમાં વૃષભ રાશિમાં છે, જે શુક્રની પોતાની રાશિ છે. વૈભવ, સુંદરતા અને સંપત્તિ આપનાર શુક્ર 7 નવેમ્બરના રોજ ધનરાશિમાં પ્રવેશ કરશે અને 28 ડિસેમ્બર સુધી અહીં રહેશે. ધન ગુરુની રાશિ છે, એટલે ગુરુ અને શુક્રનું એકબીજાની રાશિમાં રહેવું પરિવર્તન રાજયોગ બનાવશે, જે આ રાશિઓ માટે ખૂબ ભાગ્યશાળી સાબિત બનશે.


સિંહ રાશિ 

સિંહ રાશિવાળા માટે ગુરુ-શુક્રનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિમાં શુક્ર પાંચમા ભાવમાં અને ગુરુ  બૃહસ્પતિ દશમાં ભાવમાં છે. આ રાશિના લોકોને બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. બાળકો શિક્ષણના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આદર વધારવાની સંભાવના છે. ગુરુ અને શુક્રની સારી સ્થિતિને કારણે સુખ, વૈભવ, આદર અને સંપત્તિ વધશે. આ રાશિના લોકોને સરકારી નોકરી મળે તેવી સંભાવના છે. જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે,તેમને કારકિર્દીમાં સારી સફળતા મળી શકે છે.

કન્યા રાશિ 

કન્યા રાશિના જાતકો માટે ગુરુ-શુક્રના કારણે બની રહેલું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી રાશિમાં શુક્ર ચોથા અને ગુરુ ગુરુ નવમા  ભાવમાં રહશે.એવામાં  કન્યા રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે અને ખૂબ જ પૈસા મળવાની સંભાવના છે. ઘરના કોઈ સદસ્ય પાસેથી કેટલાક સારા સમાચાર મળવાની શક્યતા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સારો સાથ મળશે. માન સમ્માનમાં વધારો, મકાન, વાહન અને ભૌતિક સુખ સુવિધાઓનું સુખ મળી શકે છે.  અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. 

વૃશ્ચિક રાશિ 

વૃક્ષિક રાશિના જાતકો માટે ગુરુ-શુક્ર રાશિ પરિવર્તન યોગ ખૂબ જ સારુ અને શુભ સાબિત થશે. તમારી રાશિમાં ગુરુ સાતમા અને શુક્ર બીજા એટલે કે ધન ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં તમને ટૂંક સમયમાં પૈસાથી સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મળશે. અચાનક સંપત્તિ લાભ થઈ શકે છે. અટકી ગયેલા પૈસા મળવાથી હવે તમારી ચિંતાઓ સમાપ્ત થશે. પૂર્વજોની સંપત્તિથી ફાયદો થવાની સંભાવના છે. રોજગાર કરનારા લોકો માટે પગારમાં વધારો થવાની સંભાવના છે. કારકિર્દીથી સંબંધિત બધી ચિંતાઓ ધીમે ધીમે સમાપ્ત થશે. વ્યવસાયમાં સારો નફો મેળવવાની સંભાવના છે.  

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી
Hun To Bolish : હું તો બોલીશ : કેમ નથી લડવી ચૂંટણી ?
Hun To Bolish : હું તો બોલીશ : કફ સીરપ કે ઝેર ?
Gandhinagar News : રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પર સરકારની મોટી ભેટ
Cyclone Shakhti Update: શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે  શું કરી આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત
સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
Embed widget