શોધખોળ કરો

General Knowledge: મહિલાઓ લગ્ન પછી જ કેમ પહેરે છે વિંછીયા? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

General Knowledge: સનાતન ધર્મમાં પરિણીત સ્ત્રીના શણગારનું વધુ મહત્વ છે. જેમાં કપાળની બિંદી, મંગળસૂત્ર, બંગડી,માંથામાં સિંદુર, કાનની બુટ્ટી અને પગમાં વીંટી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

General Knowledge: સનાતન ધર્મમાં પરિણીત સ્ત્રીના શણગારનું વધુ મહત્વ છે. જેમાં કપાળની બિંદી, મંગળસૂત્ર, બંગડી,માંથામાં સિંદુર, કાનની બુટ્ટી અને પગમાં વીંટી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સનાતન ધર્મમાં સ્ત્રીના દરેક શણગારનું અલગ અને વિશેષ મહત્વ છે. આમાંની ઘણી બધી બાબતોના વૈજ્ઞાનિક કારણો છે. તેમાંથી એક વસ્તુ છે જે પરિણીત મહિલાના મેકઅપમાં સામેલ છે તેનું નામ પગની વીંટી છે જેને વિંછિયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં પરિણીત સ્ત્રીના પગમાં ચાંદીની વીંટી પહેરવાનો રિવાજ છે. આવો આજે અમે તમને જણાવીએ તેની પાછળના વૈજ્ઞાનિક કારણો.

વિંછીયા પહેરવાના વૈજ્ઞાનિક કારણો શું છે?

અંગૂઠાની આંગળીમાં વીંટી પહેરવાના ધાર્મિક મહત્વ ઉપરાંત તેના વૈજ્ઞાનિક કારણો પણ છે. તમને જણાવી દઈએ કે મહિલાઓના પગની ત્રણ આંગળીઓની નસો મહિલાઓના ગર્ભાશય અને હૃદય સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં આંગળીમાં વીંટી(વિંછીયા) પહેરવાથી પ્રજનન ક્ષમતા મજબૂત બને છે. આ ઉપરાંત, તેમને ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

વિંછીયા પહેરવાનું ધાર્મિક મહત્વ શું છે?

સનાતન ધર્મમાં, વિંછીયા સોળ શ્રૃંગારનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, એક ધાર્મિક માન્યતા છે કે વિંછીયા પહેરવાથી પરિણીત સ્ત્રીના જીવનમાં સુખ અને શાંતિ આવે છે. એવું કહેવાય છે કે સ્ત્રીએ તેના પગની બીજી અને ત્રીજી આંગળીમાં વીંટી પહેરવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી પત્ની અને પતિ વચ્ચેના સંબંધો સારા રહે છે. આ ઉપરાંત વિંછીયા પહેરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત તે નકારાત્મક ઉર્જાને પણ દૂર રાખે છે.

 રામાયણમાં પણ વિંછીયાનો ઉલ્લેખ છે
એવું કહેવાય છે કે મા દુર્ગાની પૂજા દરમિયાન તેમને વિંછીયા પહેરાવવામાં આવે છે. તેને શુભ વસ્તુઓનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે સનાતન ધર્મમાં અવિવાહિત કન્યાઓ માટે વિંછીયા પહેરવી સારી નથી માનવામાં આવતી આ ઉપરાંત પગની વીંટીનો સંબંધ પણ રામાયણથી કહેવાય છે. કહેવાય છે કે જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરી રહ્યો હતો ત્યારે માતા સીતાએ પોતાની વિંછીયા રસ્તા પર ફેંકી દીધી હતી. તેમણે આમ કર્યું જેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તેમને સરળતાથી શોધી શકે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
Embed widget