શોધખોળ કરો

General Knowledge: મહિલાઓ લગ્ન પછી જ કેમ પહેરે છે વિંછીયા? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

General Knowledge: સનાતન ધર્મમાં પરિણીત સ્ત્રીના શણગારનું વધુ મહત્વ છે. જેમાં કપાળની બિંદી, મંગળસૂત્ર, બંગડી,માંથામાં સિંદુર, કાનની બુટ્ટી અને પગમાં વીંટી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

General Knowledge: સનાતન ધર્મમાં પરિણીત સ્ત્રીના શણગારનું વધુ મહત્વ છે. જેમાં કપાળની બિંદી, મંગળસૂત્ર, બંગડી,માંથામાં સિંદુર, કાનની બુટ્ટી અને પગમાં વીંટી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સનાતન ધર્મમાં સ્ત્રીના દરેક શણગારનું અલગ અને વિશેષ મહત્વ છે. આમાંની ઘણી બધી બાબતોના વૈજ્ઞાનિક કારણો છે. તેમાંથી એક વસ્તુ છે જે પરિણીત મહિલાના મેકઅપમાં સામેલ છે તેનું નામ પગની વીંટી છે જેને વિંછિયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં પરિણીત સ્ત્રીના પગમાં ચાંદીની વીંટી પહેરવાનો રિવાજ છે. આવો આજે અમે તમને જણાવીએ તેની પાછળના વૈજ્ઞાનિક કારણો.

વિંછીયા પહેરવાના વૈજ્ઞાનિક કારણો શું છે?

અંગૂઠાની આંગળીમાં વીંટી પહેરવાના ધાર્મિક મહત્વ ઉપરાંત તેના વૈજ્ઞાનિક કારણો પણ છે. તમને જણાવી દઈએ કે મહિલાઓના પગની ત્રણ આંગળીઓની નસો મહિલાઓના ગર્ભાશય અને હૃદય સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં આંગળીમાં વીંટી(વિંછીયા) પહેરવાથી પ્રજનન ક્ષમતા મજબૂત બને છે. આ ઉપરાંત, તેમને ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

વિંછીયા પહેરવાનું ધાર્મિક મહત્વ શું છે?

સનાતન ધર્મમાં, વિંછીયા સોળ શ્રૃંગારનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, એક ધાર્મિક માન્યતા છે કે વિંછીયા પહેરવાથી પરિણીત સ્ત્રીના જીવનમાં સુખ અને શાંતિ આવે છે. એવું કહેવાય છે કે સ્ત્રીએ તેના પગની બીજી અને ત્રીજી આંગળીમાં વીંટી પહેરવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી પત્ની અને પતિ વચ્ચેના સંબંધો સારા રહે છે. આ ઉપરાંત વિંછીયા પહેરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત તે નકારાત્મક ઉર્જાને પણ દૂર રાખે છે.

 રામાયણમાં પણ વિંછીયાનો ઉલ્લેખ છે
એવું કહેવાય છે કે મા દુર્ગાની પૂજા દરમિયાન તેમને વિંછીયા પહેરાવવામાં આવે છે. તેને શુભ વસ્તુઓનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે સનાતન ધર્મમાં અવિવાહિત કન્યાઓ માટે વિંછીયા પહેરવી સારી નથી માનવામાં આવતી આ ઉપરાંત પગની વીંટીનો સંબંધ પણ રામાયણથી કહેવાય છે. કહેવાય છે કે જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરી રહ્યો હતો ત્યારે માતા સીતાએ પોતાની વિંછીયા રસ્તા પર ફેંકી દીધી હતી. તેમણે આમ કર્યું જેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તેમને સરળતાથી શોધી શકે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget