શોધખોળ કરો

Yogini Ekadashi 2023: 13 કે 14 જૂન કઈ તારીખે કરશો યોગિની એકાદશીનું વ્રત ? જાણો સાચી તિથિ

Yogini Ekadashi 2023: આ વ્રતના પુણ્ય પ્રભાવથી વ્યક્તિને તમામ સુખ મળે છે અને મૃત્યુ પછી વિષ્ણુની કૃપાથી વ્યક્તિને મોક્ષ મળે છે.

Yogini Ekadashi 2023: વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જેમાં એક વદ પક્ષમાં અને બીજી સુદ પક્ષામાં આવે છે. દરેક એકાદશીનો અલગ મહિમા છે. જેઠ વદ એકાદશી તિથિ યોગિની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે. આ એકાદશી તમામ પાપોનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરેક પ્રકારના શ્રાપથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ કે આ વખતે યોગિની એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. દરેક એકાદશીનો અલગ મહિમા છે. 

યોગિની એકાદશીની ચોક્કસ તારીખ (Yogini Ekadashi 2023)

એકાદશી તિથિ 13 જૂનની સવારે 09:28 વાગ્યે શરૂ થશે, જે 14 જૂનની સવારે 08:28 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર યોગિની એકાદશી વ્રત 14 જૂન, બુધવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે માત્ર પાણી જ લેવું જોઈએ. આ દિવસે દાન અને દક્ષિણા કરવા સાથે વિષ્ણુ અને શિવની પૂજા કરવી જોઈએ.

યોગિની એકાદશી વ્રતનું પારણ (Yogini Ekadashi 2023 Parana Time )

યોગિની એકાદશી 15 જૂનના રોજ સવારે 05:23 થી 08:10 વચ્ચે કરી શકાય છે. તે દિવસે દ્વાદશી તિથિ સવારના 08:32 સુધી જ હોય ​​છે. વ્રત હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ.

યોગિની એકાદશી વ્રતના ફાયદા (Yogini Ekadashi Benefits)

યોગિની એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી 80 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશી તમામ પાપોમાંથી મુક્તિ આપે છે. આ વ્રતના પુણ્ય પ્રભાવથી વ્યક્તિને તમામ સુખ મળે છે અને મૃત્યુ પછી વિષ્ણુની કૃપાથી વ્યક્તિને મોક્ષ મળે છે.

ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે

યોગિની એકાદશીનું વ્રત અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કથાઓ વાંચવાથી ઘણો લાભ મળે છે. યોગિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ કષ્ટોનો અંત આવે છે અને વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે. સારા સ્વાસ્થ્ય અને રોગની કામના માટે યોગિની એકાદશીનું વ્રત અવશ્ય રાખવું જોઈએ. યોગિની એકાદશીનું વ્રત રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget