શોધખોળ કરો

Diwali 2025: દિવાળીમાં ભૂલથી પણ ન પહેરશો આ રત્ન નહિતો જીવનમાં મચી જશે ઉથલપાથલ

Diwali 2025: દિવાળીના દિવસે લોકો પોતાના ઘરોને શણગારે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ રત્નો પણ પહેરે છે, પરંતુ આ પ્રસંગે કેટલાક રત્નો એવા છે જે દિવાળી પર પહેરવા અશુભ માનવામાં આવે છે.

Diwali 2025: દિવાળીનું પર્વ ધન, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો નવી વસ્તુઓ ખરીદે છે, પોતાના ઘરોને શણગારે છે અને શુભ પરિણામો માટે ખાસ રત્નો પહેરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી પર દરેક રત્ન પહેરવાનું શુભ માનવામાં આવતું નથી.

રત્નશાસ્ત્ર એમ પણ કહે છે કે, દિવાળી પર કેટલાક રત્ન પહેરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. આનાથી અચાનક નાણાકીય નુકસાન, માનસિક તણાવ અને સંબંધોમાં ખટાશ આવી શકે છે. ચાલો જાણીએ કે દિવાળી પર કયા રત્નો પહેરવા અશુભ માનવામાં આવે છે.

દિવાળી પર કયા રત્નો પહેરવા અશુભ છે?

દિવાળી પર વાદળી નીલમ, ગોમેદ, લહસુનિયા.  રત્નો પહેરવા અશુભ માનવામાં આવે છે.                 

ગોમેદના અશુભ પ્રભાવો

ગોમેદને રાહુના રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ મૂંઝવણ, માનસિક અસંતુલન અને અસ્થિરતાનું પ્રતીક છે. દિવાળી પર, દેવી લક્ષ્મીની પૂજા અને આહ્વાન કરવામાં આવે છે, તેથી રાહુ રત્ન પહેરવાથી પ્રતિકૂળ અસરો થઈ શકે છે.આ દિવસે ગોમેદ પહેરવાથી મૂંઝવણ, આળસ અને સંઘર્ષ વધી શકે છે.

લહસુનિયા રત્નોનો  અશુભ પ્રભાવો

જ્યોતિષશાસ્ત્રમાં,  લહસુનિયાને કેતુનો રત્ન માનવામાં આવે છે. કેતુને તપસ્યા અને ત્યાગનું પ્રતીક પણ માનવામાં આવે છે. દિવાળીને આધ્યાત્મિકતા તેમજ ભૌતિક સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. તેથી, ભૂલથી પણ દિવાળી પર  લહસુનિયાને રત્ન પહેરવાનું ટાળવું જોઈએ. જે લોકો  નાણાકિય પ્રગતિ ઇચ્છે છે તેને ભૂલથી પણ આ રત્ન ધારણ ન કરવું જોઇએ.

દિવાળીના દિવસે નીલમ રત્નના અશુભ પ્રભાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી પર શુક્ર અને ગુરુ ગ્રહની ઉર્જા સક્રિય થાય છે. રત્ન શાસ્ત્ર અનુસાર, નીલમ ભારે અને ધીમા સ્પંદનોથી ભરેલો માનવામાં આવે છે. દિવાળી પર વાદળી નીલમ પહેરવાથી શુક્રની ઉર્જા પર અસર પડે છે, જેના કારણે તણાવ, નાણાકીય મુશ્કેલીઓ અને માનસિક દબાણ વધી શકે છે.

દિવાળી પર કયો રત્ન પહેરવો શુભ છે?

જો તમારે દિવાળી પર રત્ન પહેરવા ઇચ્છતા હો તો તમે પીળો નીલમ, ડાયમંડ, ઓપલ અથવા રૂબી પહેરી શકો છો. ત્રણેય રત્નો ધન, સૌભાગ્ય અને આત્મવિશ્વાસ વધારે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
Advertisement

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget