શોધખોળ કરો

Guru Purnima 2022: ગુરૂપૂર્ણિમાના અવસરે બુધાદિત્ય યોગમાં સફળતા મેળવવા માટે આ કામ અવશ્ય કરો

Guru Purnima 2022 :અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે.આ દિવસે 4 યોગનો બની રહ્યો છે સંયોગ

Guru Purnima 2022 :અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે.આ દિવસે 4 યોગનો બની રહ્યો છે સંયોગ

અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર ચારેય વેદોનું જ્ઞાન આપનાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો.

આ કારણે તેને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શિવપુરાણ અનુસાર વેદ વ્યાસને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, મહર્ષિ વેદ વ્યાસે માનવજાતને પ્રથમ વખત ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને બ્રહ્માંડના પ્રથમ ગુરુનો દરજ્જો છે. આ જ કારણ છે કે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિને અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે ખૂબ જ ઉત્સાહ અને આદરપૂર્વક ઉજવવામાં આવે છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાની તિથિ અને પૂજા પદ્ધતિ વિશે.

ગુરૂપૂર્ણિમા તિથિ

  • ગુરુ પૂર્ણિમા તારીખ: 13 જુલાઈ, બુધવાર
  • પૂર્ણિમા તારીખ શરૂ: 13મી જુલાઈ, સવારે 04:02 થી
  • પૂર્ણિમા તિથિ સમાપ્ત 12;05 મિનિટ પર
  • ગુરૂપૂર્ણિમા પર બની રહ્યો છે 4 યોગ
  • ગુરૂપૂર્ણિમાએ બની રહ્યો છે આ 4 યોગ
  • ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ કામ
  • આ દિવસે માત્ર ગુરુ જ નહીં પરંતુ પરિવારમાં જે કોઈ વડીલ હોય એટલે કે માતા-પિતા, દાદા, દાદીને પણ ગુરુ માનીને તેમની પૂજા કરવી જોઈએ અને આશિષ લેવા જોઇએ.
  • ગુરુની કૃપાથી જ વિદ્યાર્થીને જ્ઞાન મળે છે. તેના હૃદયનું અજ્ઞાન અને અંધકાર દૂર થાય છે.
  • ગુરુના આશીર્વાદ જ જીવ માટે કલ્યાણકારી, જ્ઞાનદાયક અને શુભ છે. જગતનું સર્વ જ્ઞાન ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.
  • ગુરુ પાસેથી મંત્રો મેળવવા માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે.
  • આ દિવસે ગુરુઓની યથાશક્તિ સેવા કરવાનું અનેરું મહત્વ છે. તેથી આ દિવસે ગૂરૂકાર્ય અવશ્ય કરવું.
  • જો શક્ય હોય તો લક્ષ્મી-નારાયણ મંદિરમાં ગોળ નારિયેળ ચઢાવો. આમ કરવાથી અટકેલા કામો પૂર્ણ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget