શોધખોળ કરો

Maha Ashtami Upay 2025: શારદિય નવરાત્રિ દરમિયાન,મહાઅષ્ટમીના અવસરે કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ

Navratri Ashtami: 26 સપ્ટેમ્બર શુક્રવાર એટલે કે આજે શારદિય નવરાત્રીની મહાઅષ્ટમીનો દિવસ, આ દિવસે માતા મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જાણો આ દિવસે રાશિ પ્રમાણે કરવા માટેના ઉપાયો વિશે.

Maha Ashtami Upay 2025:નવરાત્રિના દિવસોમાં મહાષ્ટમીનું વિશેષ મહત્વ છે. આજે  મહાઅષ્ટમી છે. દુર્ગા અષ્ટમીના દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ દિવસ ખૂબ જ ફાયદાકારક છે. જાણો આ દિવસે રાશિ પ્રમાણે કરવા માટેના ઉપાયો વિશે.

મેષઃ- આ રાશિના લોકોએ મહાષ્ટમીના દિવસે મહાગૌરીને ગોળની ખીર અર્પણ કરવી જોઈએ. અને કુંવાશીની પૂજા કરીને ભોજન કરવો તેમજ તેમને પીળો રૂમાલ અને રૂ.11ની દક્ષિણા આપીને વિદાય કરો.

વૃષભઃ- આ રાશિના લોકોએ કાળા તલ વડે માતાનો હવન કરવો જોઈએ. તેનાથી તમારો બિઝનેસ વધશે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણાના આપો.

મિથુનઃ- મિથુન રાશિના લોકોએ આજે દુર્ગાજીના આઠમા સ્વરૂપ પર આઠ કેળા અર્પણ કરવા. આ ઉપાયથી ખરાબ સમયને દૂર કરશે અને તમારી નોકરીમાં  સારો સમય શરૂ થશે.

કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે કોઈપણ પ્રકારના દેવાના બોજને દૂર કરવા માટે ઓમ દૂન દુર્ગાય નમઃનો જાપ કરવો જોઈએ. તમે કન્યાઓને 25 રૂપિયામાં દક્ષિણા તરીકે સફેદ રૂમાલ આપી શકો છો.

સિંહ- સિંહ રાશિના લોકોએ મા દુર્ગાને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને તમારા કામમાં પ્રગતિ મળશે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણા આપો.

કન્યાઃ- આ રાશિના લોકોએ અષ્ટમીના દિવસે લાલ વસ્ત્ર પહેરીને માતાની પૂજા કરવી.આ દિવસે કન્યાઓને  પુસ્તકની ભેંટ આપો.

તુલાઃ- આ રાશિના લોકોએ પોતાની માતાને થોડો મીઠાઇનો ભોગ ચઢાવવો જોઈએ અને પોતે ખાવો જોઈએ. કન્યાઓને સફેદ વસ્ત્ર અને 21 રૂપિયાની દક્ષિણા આપો. તેનાથી તમને બિઝનેસમાં ફાયદો થશે.

વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ હાથ જોડીને દુર્ગાજીને પ્રણામ કરવા જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ. તેનાથી ધનલાભ થશે.

ધન- ધનુ રાશિના લોકોએ આજે માતા રાણીને દહીં અર્પણ કરવું જોઈએ. એક પેન પેન્સિલ, બાળકીને  રમકડું અને 14 રૂપિયાની દક્ષિણા આપો. કરિયરમાં પ્રગતિ થશે.

મકરઃ- મકર રાશિના લોકોએ સફળતા માટે માતાને લાડુ અર્પણ કરવા જોઈએ. તમારા માટે પ્રગતિનો માર્ગ ખુલશે. કન્યાઓને વાસણનો સેટ અને રૂ. 11 દક્ષિણા આપીને વિદાય આપો.

કુંભઃ- આ રાશિના લોકોએ માતાને મીઠુ દહીં અર્પણ કરવું જોઈએ. રોજગારી સારી રહેશે. કન્યાઓને વાદળી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણામાં આપો.

મીનઃ- આ રાશિના લોકોએ અષ્ટમીની રાત્રે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને કન્યાનું પૂજન કરીને ભઓજન કરાવીને દક્ષિણા આપો. માતાજીની આપ પર કૃપા વરસશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Advertisement

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget