શોધખોળ કરો

આજે બની રહ્યો છે પુષ્ય નક્ષત્રનો યોગ, જાણો ક્યાં સુધી છે ખરીદીનું શુભ મૂહૂર્ત, અને કઇ વસ્તુના શોપિંગથી થાય છે લાભ

હિંદુ કેલેન્ડર મુજબ, પુષ્ય નક્ષત્ર 14 ફેબ્રુઆરી 2022 થી શરૂ થયું છે. જે 15 ફેબ્રુઆરી સુધી રહેશે. આ દિવસે શુભ કાર્યોની સાથે તમે ખરીદી પણ કરી શકો છો.

હિંદુ કેલેન્ડર મુજબ, પુષ્ય નક્ષત્ર 14 ફેબ્રુઆરી 2022 થી શરૂ થયું છે. જે 15 ફેબ્રુઆરી સુધી રહેશે. આ દિવસે શુભ કાર્યોની સાથે તમે ખરીદી પણ કરી શકો છો.

 મંગળવાર, 15 ફેબ્રુઆરી, 2022, શુભ કાર્યો કરવા માટે સારો સંયોગ છે. પંચાંગ અનુસાર આ દિવસે પુષ્ય નક્ષત્ર રહેશે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો સમ્રાટ કહેવામાં આવે છે.

 પુષ્ય નક્ષત્ર 2022

મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022, માહ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર પડી રહ્યું છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નક્ષત્ર શુભ કાર્ય કરવા માટે ખૂબ જ શુભ કહેવાય છે. આ કારણોસર, તમે આ દિવસે નવું કામ કરવા માંગો છો અથવા તમે મકાન, વાહન, ઘરેણાં વગેરે ખરીદી શકો છો. આ દિવસ ઓનલાઈન શોપિંગ માટે પણ શુભ રહે છે.

પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્ત 2022

 પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્ત (પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્ત 2022)

પંચાંગ અનુસાર, 14 ફેબ્રુઆરી, 2022, સોમવારે સવારે 11.53 વાગ્યાથી પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થયો છે. પુષ્ય નક્ષત્રનો અંત મંગળવાર, 15 ડિસેમ્બર 2022 ના રોજ 1.49 મિનિટ સુધી રહેશે.

પુષ્ય નક્ષત્રનું મહત્વ

પુષ્ય નક્ષત્રના દિવસે સોનાના આભૂષણો ખરીદવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

પુષ્ય નક્ષત્રના દિવસે જમીન, મકાન અને વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રના દિવસે તમારી દુકાનમાં દક્ષિણાવર્તી શંખ રાખવાથી વેપારમાં વધારો થાય છે.

પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીનો ચોરસ ટુકડો ખરીદીને લાવીને તેની પૂજા કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.

પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા અને શ્રી યંત્ર ખરીદવાથી સમૃદ્ધિ આવે છે.

પુષ્ય નક્ષત્રના દિવસે નાના બાળકોને ઉપનયન સંસ્કાર અને અભ્યાસ માટે વિદ્યાઆરંભ સંસ્કાર કરાવવા માટે પણ શુભ મૂહૂર્ત છે.

પુષ્ય નક્ષત્રના દિવસે નવો વ્યવસાય શરૂ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રના દિવસે તંત્ર-મંત્રની સિદ્ધિ ચોક્કસપણે સફળતા અપાવે છે.

પુષ્ય નક્ષત્રના દિવસે ગાયને ગોળ ખવડાવવાથી આર્થિક લાભ થાય છે.

 Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget