શોધખોળ કરો

Feng Shui Tips :ઘરમાં મુખ્ય દ્વાર માટે અપનાવો ફેંગસૂઇના આ કારગર ઉપાય, ચમકી ઉઠશે કિસ્મત

સખત મહેનત કર્યા પછી પણ તમારી આર્થિક સ્થિતિ બરાબર નથી થઈ રહી, તો તમારે ફેંગશુઈના વાસ્તુ આધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

Feng Shui Tips :ફેંગશુઈ અનુસાર, કોઈપણ ઘરમાં 'ચી' એટલે કે જીવન ઊર્જાનો પ્રવેશ ત્યારે જ થાય છે, જ્યારે તેનો મુખ્ય દરવાજો સાચો હોય. જો તમને લાગતું હોય કે, આપના ઘરની ખુશી કોઈની નજરમાં આવી ગઈ છે અથવા સખત મહેનત કર્યા પછી પણ તમારી આર્થિક સ્થિતિ બરાબર નથી થઈ રહી, તો તમારે ફેંગશુઈના વાસ્તુ આધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે.  જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

ફેંગશુઈ અનુસાર જો મુખ્ય દરવાજાની સામે થાંભલો હોય તો તેને તોડવાને બદલે તેના પર અરીસો લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.ફેંગશુઈ અનુસાર, ઘરના મુખ્ દ્રાર માં પ્રકાશ સારી રીતે આવવો જોઇએ. અને હવા ઉજાસ સારો હોવા જોઇએ.  મુખ્ય દરવાજાની બાજુમાં કોઈ ગેરેજ કે અન્ય ગેટ ન હોવો જોઈએ.

જો મુખ્ય દરવાજાનો દરવાજો અવાજ કરતો હોય તો તેને ઠીક કરો. દરવાજામાંથી આવતા અવાજથી એવું લાગે છે કે દરવાજો રડી રહ્યો છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો ઘરના દરવાજા અવાજ કરે છે,ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે તમારે તમારા મુખ્ય દરવાજાની નિયમિત સફાઈ કરવી જોઈએ. જો જરૂરી હોય તો, તમે તેને પેઇન્ટ પણ કરી શકો છો. મુખ્ય દરવાજાની સ્વચ્છતાના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે.

ફેંગશુઈ અનુસાર, જો તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બુક શેલ્ફ રાખો છો, તો તે સકારાત્મક ઉર્જા પોતાની તરફ આકર્ષિત કરે છે. માત્ર એટલું ધ્યાનમાં રાખો કે શેલ્ફ મુખ્ય દરવાજાની બરાબર સામે ન હોવો જોઈએ નહીં તો તે સકારાત્મક ઊર્જાના પ્રવેશમાં અવરોધ બની શકે છે.

તમારા મુખ્ય દરવાજા પાસે સ્વચ્છતા રાખો અને ઘરમાં પ્રવેશતા પહેલા જૂતા અને ચપ્પલ પણ ઉતારો. નહિ તો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ થાય છે.  ઉપરાંત મુખ્ય દરવાજાની આસપાસ ક્યારેય ગંદકી ન થવા દેવી.ફેંગશુઈના નિયમો અનુસાર, તમારા ઘરનો મુખ્ય દરવાજો અને પાછળનો દરવાજો એક સીધી રેખામાં ન હોવો જોઈએ કારણ કે જ્યારે આવું થાય છે, ત્યારે જીવન ઊર્જા અંદર પ્રવેશતાની સાથે જ બહાર આવી જશે.

ફેંગશુઈના નિયમો અનુસાર જો મુખ્ય દરવાજાની સામે રસોડું હોય તો તેનાથી વાસ્તુ દોષ સર્જાઇ છે. આ ખામીથી છુટકારો મેળવવા માટે મુખ્ય દરવાજા પર ક્રિસ્ટલ બોલ લટકાવી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget