શોધખોળ કરો

Navratri 2023: ધનનું સંકટ હોય કે લગ્નમાં વિલંબ થતો હોય નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય, થશે કામનાની પૂર્તિ

નવરાત્રિ દરમિયાન કરેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે.

Navratri 2023:આસો નવરાત્રિનો પ્રારંભ 15 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 23 ઓક્ટોબરે નવરાત્રિનો અંતિમ દિવસ છે.આ અવસરે માતાજી સમક્ષ કરેલા કેટલાક ઉપાયથી માતા શીઘ્ર પ્રસન્ન થાય છે અને મનોકામની પૂર્તિ કરે છે.

નવરાત્રીના પ્રથમ દિવસે  ઘટસ્થાપનની સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કરેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા આ ઉપાય ખૂબ જ અસરકારક છે.

મનોકામનાની પૂર્તિ માટે કરો આ ઉપાય

જો અનેક ઉપાયો અજમાવવા છતાં પણ તમારી ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો આ નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને 9 દિવસ પછી કન્યાઓને ભોજન કરાવો. આમ કરવાથી 10 મહાવિદ્યાઓની કૃપા તમારા પર બની રહે છે.

તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે

જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે 10 મહાવિદ્યાઓની પૂજા કરવી જોઈએ.

બિઝનેસ વધારવા માટે કરો આ ઉપાય

નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે દરરોજ 10 મહાવિદ્યાઓને લાલ ફૂલ ચઢાવો. જો તમે હવન કરી રહ્યા હોવ તો ચોખાની ખીરમાં થોડું મધ મિક્સ કરીને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે અને પરિવારના સભ્યોની પ્રગતિ પણ જોવા મળશે.

શીઘ્ર વિવાહ માટે

જો તમારા વિવાહમાં વિઘ્ન આવતા હોય તો નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજે 10 મહાવિદ્યાઓને લાલ ફૂલોની માળા અર્પણ કરો અને શુદ્ધ ગાયના દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી  લગ્નની મનોકામના પણ પૂર્ણ થશે અને પરિણીત લોકો પણ આ ઉપાય કરીને  વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર કરી શકે છે.                                                                  

ધન સંબંધિત સમસ્યાઓ માટે કરો આ ઉપાય

ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની મૂર્તિ  સામે લાલ રેશમી કપડું પાથરો  અને તેના પર 5 ગોમતી ચક્ર મૂકો. નવરાત્રિના છેલ્લા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget