શોધખોળ કરો

Navratri 2023: ધનનું સંકટ હોય કે લગ્નમાં વિલંબ થતો હોય નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય, થશે કામનાની પૂર્તિ

નવરાત્રિ દરમિયાન કરેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે.

Navratri 2023:આસો નવરાત્રિનો પ્રારંભ 15 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 23 ઓક્ટોબરે નવરાત્રિનો અંતિમ દિવસ છે.આ અવસરે માતાજી સમક્ષ કરેલા કેટલાક ઉપાયથી માતા શીઘ્ર પ્રસન્ન થાય છે અને મનોકામની પૂર્તિ કરે છે.

નવરાત્રીના પ્રથમ દિવસે  ઘટસ્થાપનની સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કરેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા આ ઉપાય ખૂબ જ અસરકારક છે.

મનોકામનાની પૂર્તિ માટે કરો આ ઉપાય

જો અનેક ઉપાયો અજમાવવા છતાં પણ તમારી ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો આ નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને 9 દિવસ પછી કન્યાઓને ભોજન કરાવો. આમ કરવાથી 10 મહાવિદ્યાઓની કૃપા તમારા પર બની રહે છે.

તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે

જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે 10 મહાવિદ્યાઓની પૂજા કરવી જોઈએ.

બિઝનેસ વધારવા માટે કરો આ ઉપાય

નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે દરરોજ 10 મહાવિદ્યાઓને લાલ ફૂલ ચઢાવો. જો તમે હવન કરી રહ્યા હોવ તો ચોખાની ખીરમાં થોડું મધ મિક્સ કરીને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે અને પરિવારના સભ્યોની પ્રગતિ પણ જોવા મળશે.

શીઘ્ર વિવાહ માટે

જો તમારા વિવાહમાં વિઘ્ન આવતા હોય તો નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજે 10 મહાવિદ્યાઓને લાલ ફૂલોની માળા અર્પણ કરો અને શુદ્ધ ગાયના દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી  લગ્નની મનોકામના પણ પૂર્ણ થશે અને પરિણીત લોકો પણ આ ઉપાય કરીને  વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર કરી શકે છે.                                                                  

ધન સંબંધિત સમસ્યાઓ માટે કરો આ ઉપાય

ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની મૂર્તિ  સામે લાલ રેશમી કપડું પાથરો  અને તેના પર 5 ગોમતી ચક્ર મૂકો. નવરાત્રિના છેલ્લા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.