શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

પ્રાર્થનાના બળે થઇ શકે છે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ, બસ ઇચ્છાપૂર્તિ માટે આ ભાવ ભાવ હોવો છે જરૂરી

પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....

પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ  અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....

દુનિયામાં  દરેક મનુષ્ય તેના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરે છે. કર્મ કરે છે. મનુષ્ય ધન, યશ, કિર્તી, કે પછી પ્રેમના વૈભવથી જિંદગીને સુખમય બનાવવાના મનોરથ સેવે છે પરંતુ દરેકની ઇચ્છા પૂર્ણ નથી થતી. મનુષ્યનો એવો  સ્વભાવ છે કે  તે દુ:ખની ઘડીમાં જ ઇશ્વરને યાદ કરે છે. જિંદગીના કપરા સમયે તે આરાધ્યના શરણે પહોંચી જાય છે અને પ્રાર્થના કરે છે. ઇષ્ટને પોકારે છે. આત્માની પરમાત્મા સાથેની આ દિલની વાતને જ પ્રાર્થના કહે છે.  કેટલીક વખત જિંદગીમાં એવી અણધારી ઘટના બને છે કે, મનુષ્યે ફેકેલા બધા જ પાસા ઉલટા પડે છે આ સમયે હારી થાકીને મનુષ્ય આખરે પરમાત્માના શરણે જાય છે. અને ઇચ્છાપૂર્તિની કામના કરે છે.

કુદરતની રોશનીમાં એવી શક્તિ છે કે, તે અમાસને પૂનમ કરી દે પરંતુ જરૂર છે. આપણે જાણીએ છીએ કે પ્રાર્થનાનું ફળ અતુલ્ય અણમોલ છે. પ્રાર્થનાથી   અનંત જ્ઞાન, અનંત શક્તિ, આત્માશુદ્ધિ અને પરમાત્માનું સામિપ્ય અનુભવી શકાય છે. ડૂબતાનો તારણહાર અને સંજીવની પ્રાર્થના જ છે.

જો કે આ અમોઘ શકતિની પ્રાપ્તિ બધાને નથી થતી. દુ:ખ અને દ્રરિતાથી પિડીત ભાવિક  આરાધ્યના શરણે તો પહોંચે છે પરંતુ દરેકની પ્રાર્થના સફળ નથી થતી. કુદરત તેની પ્રાર્થના ન સાંભળતાં નિરાશ ભાવિકને ખાલી હાથે જ પરત ફરવું પડે છે. પ્રાર્થનાની અસીમ શક્તિનો લાભ લેવા માટેના કેટલાક નિયમો છે જેને અનુસરવાથી પ્રાર્થના અવશ્ય સિદ્ધ થાય છે અને ભાવિકની જોલી ખુશીઓથી સભર થઇ જાય છે. 

 Vastu Tips:ઘરની આ દિશામાં ન રાખો આ વસ્તુઓ, નહિ રહે બરકત, સમૃદ્ધિ માટેના આ નિયમ જાણો

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ સામાન કોઈપણ દિશામાં મૂકી શકાતો નથી.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ સામાન કોઈપણ દિશામાં મૂકી શકાતો નથી. દરેક વસ્તુની ચોક્કસ દિશા હોય છે. એ જ રીતે ઘરની ઉત્તર દિશાના સ્વામી ધનના દેવતા કુબેર છે. આ કારણથી લોકો ઉત્તરમુખી ઘર બનાવવાનો પ્રયાસ કરે છે.

વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઘરની ઉત્તર દિશામાં વાસ્તુ દોષ ન હોય તો ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે. સાથે જ જો આ દિશામાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ઉત્તર દિશા સાથે સંબંધિત નિયમો.

ઉત્તર દિશાના વાસ્તુ દોષ

  • વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઉત્તરમુખી ઘરનો દરવાજો પૂર્વ દિશાને બદલે પશ્ચિમ દિશામાં હોય તો આ ઘરના લોકો લાંબા સમય સુધી સ્થિર રહી શકતા નથી. આવી સ્થિતિમાં, ઘરના માલિકનો વધુ સમય પૈસા માટે ઘરની બહાર પસાર થાય છે.
  • ઉત્તર-પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર પાસે પાણીની ટાંકી અથવા બોરિંગ કરવાથી વાસ્તુ દોષ થાય છે. આવા ઘરમાં રહેતી સ્ત્રીઓનું મન ચંચળ રહે છે અને તેઓ ઘરમાં ઓછા રહે છે. તેમજ ઘરમાં ચોરી થવાની સંભાવના પણ વધી જાય છે.
  • એવું માનવામાં આવે છે કે ઉત્તર મુખવાળી જમીન પર બનેલા ઘરમાં પશ્ચિમ દિશાને ક્યારેય ખાલી ન રાખો. જેના કારણે પુરુષોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉત્તરમુખી ઘર સંબંધિત વધુ ખાસ વસ્તુઓ

  • એવું માનવામાં આવે છે કે ઘરના મધ્ય ભાગથી ઉત્તર દિશા નીચેની તરફ હોવી જોઈએ. જેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • ઘરની ઉત્તર દિશામાં પૂજાનું ઘર અથવા ગેસ્ટ રૂમ હોવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં રસોડું બાંધવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિશાની દીવાલમાં ન તો તિરાડ હોવી જોઈએ અને ન તો તિરાડ પડવી જોઈએ આના કારણે પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે.
  • હંમેશા પૂર્વ-ઉત્તર દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવો. તેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બને છે.

Disclaimer:: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamba Nu Kadu: તાંબાનું કડું આ ત્રણ રાશિના જાતક માટે બેહદ શુભ, પહેરતાં જ દેખાશે અસર
Tamba Nu Kadu: તાંબાનું કડું આ ત્રણ રાશિના જાતક માટે બેહદ શુભ, પહેરતાં જ દેખાશે અસર
Today's Horoscope: કર્ક અને કન્યા રાશિ માટે ભાગ્યશાળી દિવસ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક અને કન્યા રાશિ માટે ભાગ્યશાળી દિવસ, જાણો 12 રાશિનું રાશિફળ
લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Embed widget