શોધખોળ કરો

પ્રાર્થનાના બળે થઇ શકે છે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ, બસ ઇચ્છાપૂર્તિ માટે આ ભાવ ભાવ હોવો છે જરૂરી

પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....

પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ  અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....

દુનિયામાં  દરેક મનુષ્ય તેના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરે છે. કર્મ કરે છે. મનુષ્ય ધન, યશ, કિર્તી, કે પછી પ્રેમના વૈભવથી જિંદગીને સુખમય બનાવવાના મનોરથ સેવે છે પરંતુ દરેકની ઇચ્છા પૂર્ણ નથી થતી. મનુષ્યનો એવો  સ્વભાવ છે કે  તે દુ:ખની ઘડીમાં જ ઇશ્વરને યાદ કરે છે. જિંદગીના કપરા સમયે તે આરાધ્યના શરણે પહોંચી જાય છે અને પ્રાર્થના કરે છે. ઇષ્ટને પોકારે છે. આત્માની પરમાત્મા સાથેની આ દિલની વાતને જ પ્રાર્થના કહે છે.  કેટલીક વખત જિંદગીમાં એવી અણધારી ઘટના બને છે કે, મનુષ્યે ફેકેલા બધા જ પાસા ઉલટા પડે છે આ સમયે હારી થાકીને મનુષ્ય આખરે પરમાત્માના શરણે જાય છે. અને ઇચ્છાપૂર્તિની કામના કરે છે.

કુદરતની રોશનીમાં એવી શક્તિ છે કે, તે અમાસને પૂનમ કરી દે પરંતુ જરૂર છે. આપણે જાણીએ છીએ કે પ્રાર્થનાનું ફળ અતુલ્ય અણમોલ છે. પ્રાર્થનાથી   અનંત જ્ઞાન, અનંત શક્તિ, આત્માશુદ્ધિ અને પરમાત્માનું સામિપ્ય અનુભવી શકાય છે. ડૂબતાનો તારણહાર અને સંજીવની પ્રાર્થના જ છે.

જો કે આ અમોઘ શકતિની પ્રાપ્તિ બધાને નથી થતી. દુ:ખ અને દ્રરિતાથી પિડીત ભાવિક  આરાધ્યના શરણે તો પહોંચે છે પરંતુ દરેકની પ્રાર્થના સફળ નથી થતી. કુદરત તેની પ્રાર્થના ન સાંભળતાં નિરાશ ભાવિકને ખાલી હાથે જ પરત ફરવું પડે છે. પ્રાર્થનાની અસીમ શક્તિનો લાભ લેવા માટેના કેટલાક નિયમો છે જેને અનુસરવાથી પ્રાર્થના અવશ્ય સિદ્ધ થાય છે અને ભાવિકની જોલી ખુશીઓથી સભર થઇ જાય છે. 

 Vastu Tips:ઘરની આ દિશામાં ન રાખો આ વસ્તુઓ, નહિ રહે બરકત, સમૃદ્ધિ માટેના આ નિયમ જાણો

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ સામાન કોઈપણ દિશામાં મૂકી શકાતો નથી.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ સામાન કોઈપણ દિશામાં મૂકી શકાતો નથી. દરેક વસ્તુની ચોક્કસ દિશા હોય છે. એ જ રીતે ઘરની ઉત્તર દિશાના સ્વામી ધનના દેવતા કુબેર છે. આ કારણથી લોકો ઉત્તરમુખી ઘર બનાવવાનો પ્રયાસ કરે છે.

વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઘરની ઉત્તર દિશામાં વાસ્તુ દોષ ન હોય તો ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે. સાથે જ જો આ દિશામાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ઉત્તર દિશા સાથે સંબંધિત નિયમો.

ઉત્તર દિશાના વાસ્તુ દોષ

  • વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઉત્તરમુખી ઘરનો દરવાજો પૂર્વ દિશાને બદલે પશ્ચિમ દિશામાં હોય તો આ ઘરના લોકો લાંબા સમય સુધી સ્થિર રહી શકતા નથી. આવી સ્થિતિમાં, ઘરના માલિકનો વધુ સમય પૈસા માટે ઘરની બહાર પસાર થાય છે.
  • ઉત્તર-પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર પાસે પાણીની ટાંકી અથવા બોરિંગ કરવાથી વાસ્તુ દોષ થાય છે. આવા ઘરમાં રહેતી સ્ત્રીઓનું મન ચંચળ રહે છે અને તેઓ ઘરમાં ઓછા રહે છે. તેમજ ઘરમાં ચોરી થવાની સંભાવના પણ વધી જાય છે.
  • એવું માનવામાં આવે છે કે ઉત્તર મુખવાળી જમીન પર બનેલા ઘરમાં પશ્ચિમ દિશાને ક્યારેય ખાલી ન રાખો. જેના કારણે પુરુષોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉત્તરમુખી ઘર સંબંધિત વધુ ખાસ વસ્તુઓ

  • એવું માનવામાં આવે છે કે ઘરના મધ્ય ભાગથી ઉત્તર દિશા નીચેની તરફ હોવી જોઈએ. જેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • ઘરની ઉત્તર દિશામાં પૂજાનું ઘર અથવા ગેસ્ટ રૂમ હોવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં રસોડું બાંધવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિશાની દીવાલમાં ન તો તિરાડ હોવી જોઈએ અને ન તો તિરાડ પડવી જોઈએ આના કારણે પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે.
  • હંમેશા પૂર્વ-ઉત્તર દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવો. તેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બને છે.

Disclaimer:: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
Masik Rashifal: જૂન માસ કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે પરેશાની, જાણો માસિક રાશિફળ
Masik Rashifal: જૂન માસ કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે પરેશાની, જાણો માસિક રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિને ફળશે. જાણો મેષથી મીનનું આજનું રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિને ફળશે. જાણો મેષથી મીનનું આજનું રાશિફળ

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget