શોધખોળ કરો

પ્રાર્થનાના બળે થઇ શકે છે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ, બસ ઇચ્છાપૂર્તિ માટે આ ભાવ ભાવ હોવો છે જરૂરી

પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....

પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ  અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....

દુનિયામાં  દરેક મનુષ્ય તેના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરે છે. કર્મ કરે છે. મનુષ્ય ધન, યશ, કિર્તી, કે પછી પ્રેમના વૈભવથી જિંદગીને સુખમય બનાવવાના મનોરથ સેવે છે પરંતુ દરેકની ઇચ્છા પૂર્ણ નથી થતી. મનુષ્યનો એવો  સ્વભાવ છે કે  તે દુ:ખની ઘડીમાં જ ઇશ્વરને યાદ કરે છે. જિંદગીના કપરા સમયે તે આરાધ્યના શરણે પહોંચી જાય છે અને પ્રાર્થના કરે છે. ઇષ્ટને પોકારે છે. આત્માની પરમાત્મા સાથેની આ દિલની વાતને જ પ્રાર્થના કહે છે.  કેટલીક વખત જિંદગીમાં એવી અણધારી ઘટના બને છે કે, મનુષ્યે ફેકેલા બધા જ પાસા ઉલટા પડે છે આ સમયે હારી થાકીને મનુષ્ય આખરે પરમાત્માના શરણે જાય છે. અને ઇચ્છાપૂર્તિની કામના કરે છે.

કુદરતની રોશનીમાં એવી શક્તિ છે કે, તે અમાસને પૂનમ કરી દે પરંતુ જરૂર છે. આપણે જાણીએ છીએ કે પ્રાર્થનાનું ફળ અતુલ્ય અણમોલ છે. પ્રાર્થનાથી   અનંત જ્ઞાન, અનંત શક્તિ, આત્માશુદ્ધિ અને પરમાત્માનું સામિપ્ય અનુભવી શકાય છે. ડૂબતાનો તારણહાર અને સંજીવની પ્રાર્થના જ છે.

જો કે આ અમોઘ શકતિની પ્રાપ્તિ બધાને નથી થતી. દુ:ખ અને દ્રરિતાથી પિડીત ભાવિક  આરાધ્યના શરણે તો પહોંચે છે પરંતુ દરેકની પ્રાર્થના સફળ નથી થતી. કુદરત તેની પ્રાર્થના ન સાંભળતાં નિરાશ ભાવિકને ખાલી હાથે જ પરત ફરવું પડે છે. પ્રાર્થનાની અસીમ શક્તિનો લાભ લેવા માટેના કેટલાક નિયમો છે જેને અનુસરવાથી પ્રાર્થના અવશ્ય સિદ્ધ થાય છે અને ભાવિકની જોલી ખુશીઓથી સભર થઇ જાય છે. 

 Vastu Tips:ઘરની આ દિશામાં ન રાખો આ વસ્તુઓ, નહિ રહે બરકત, સમૃદ્ધિ માટેના આ નિયમ જાણો

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ સામાન કોઈપણ દિશામાં મૂકી શકાતો નથી.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ સામાન કોઈપણ દિશામાં મૂકી શકાતો નથી. દરેક વસ્તુની ચોક્કસ દિશા હોય છે. એ જ રીતે ઘરની ઉત્તર દિશાના સ્વામી ધનના દેવતા કુબેર છે. આ કારણથી લોકો ઉત્તરમુખી ઘર બનાવવાનો પ્રયાસ કરે છે.

વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઘરની ઉત્તર દિશામાં વાસ્તુ દોષ ન હોય તો ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે. સાથે જ જો આ દિશામાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ઉત્તર દિશા સાથે સંબંધિત નિયમો.

ઉત્તર દિશાના વાસ્તુ દોષ

  • વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઉત્તરમુખી ઘરનો દરવાજો પૂર્વ દિશાને બદલે પશ્ચિમ દિશામાં હોય તો આ ઘરના લોકો લાંબા સમય સુધી સ્થિર રહી શકતા નથી. આવી સ્થિતિમાં, ઘરના માલિકનો વધુ સમય પૈસા માટે ઘરની બહાર પસાર થાય છે.
  • ઉત્તર-પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર પાસે પાણીની ટાંકી અથવા બોરિંગ કરવાથી વાસ્તુ દોષ થાય છે. આવા ઘરમાં રહેતી સ્ત્રીઓનું મન ચંચળ રહે છે અને તેઓ ઘરમાં ઓછા રહે છે. તેમજ ઘરમાં ચોરી થવાની સંભાવના પણ વધી જાય છે.
  • એવું માનવામાં આવે છે કે ઉત્તર મુખવાળી જમીન પર બનેલા ઘરમાં પશ્ચિમ દિશાને ક્યારેય ખાલી ન રાખો. જેના કારણે પુરુષોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉત્તરમુખી ઘર સંબંધિત વધુ ખાસ વસ્તુઓ

  • એવું માનવામાં આવે છે કે ઘરના મધ્ય ભાગથી ઉત્તર દિશા નીચેની તરફ હોવી જોઈએ. જેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • ઘરની ઉત્તર દિશામાં પૂજાનું ઘર અથવા ગેસ્ટ રૂમ હોવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં રસોડું બાંધવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિશાની દીવાલમાં ન તો તિરાડ હોવી જોઈએ અને ન તો તિરાડ પડવી જોઈએ આના કારણે પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે.
  • હંમેશા પૂર્વ-ઉત્તર દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવો. તેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બને છે.

Disclaimer:: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget