શોધખોળ કરો

Vastu tips: જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે કરો આ 5 અચૂક સિદ્ધ ઉપાય, સકારાત્મકતા વધશે

Vastu tips: 5 સરળ વાસ્તુ ઉપાય અપનાવીને તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદ કરે છે.

Vastu tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક સરળ ઉપાયોથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયોથી ઘરની ઉર્જા સકારાત્મક તો બને જ છે, પરંતુ જીવનમાં સફળતા અને શાંતિ પણ આવે છે.

વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આ ગ્રંથ માત્ર ઈમારતોના નિર્માણ માટે દિશાનિર્દેશો જ નથી આપે છે, પરંતુ એ પણ જણાવે છે કે ઈમારતની રચના અને દિશા આપણા જીવન પર કેવી અસર કરી શકે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે. ચાલો જાણીએ આ 5 સરળ ઉપાયો શું છે.

બાથરૂમમાં કપૂરની સુગંધઃ વાસ્તુ અનુસાર અઠવાડિયામાં બે કે ત્રણ વખત શૌચાલયમાં કપૂર મૂકવુ  જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે.

લીમડાના પાન બાળવાઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર અને શનિવારે ઘરમાં લીમડાના પાન સળગાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં શુભતા વધે છે.

મંદિરમાં પિત્તળની વાંસળીઃ વાસ્તુ અનુસાર તમારા ઘરના મંદિરમાં પિત્તળની વાંસળી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને સમસ્યાઓથી રાહત મળે છે.

ચંદનનું અત્તરઃ રાત્રે સૂતા પહેલા તમારે તમારા ઘરમાં ચંદનનું અત્તર છાંટવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સુખમાં વધારો થાય છે.

આસનનું દાનઃ વાસ્તુ અનુસાર વર્ષમાં બે વાર કોઈપણ મંદિરમાં આસનનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

આ સરળ ઉપાયો અપનાવીને આપણે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદરૂપ  થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Embed widget