શોધખોળ કરો

Vastu tips: જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે કરો આ 5 અચૂક સિદ્ધ ઉપાય, સકારાત્મકતા વધશે

Vastu tips: 5 સરળ વાસ્તુ ઉપાય અપનાવીને તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદ કરે છે.

Vastu tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક સરળ ઉપાયોથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયોથી ઘરની ઉર્જા સકારાત્મક તો બને જ છે, પરંતુ જીવનમાં સફળતા અને શાંતિ પણ આવે છે.

વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આ ગ્રંથ માત્ર ઈમારતોના નિર્માણ માટે દિશાનિર્દેશો જ નથી આપે છે, પરંતુ એ પણ જણાવે છે કે ઈમારતની રચના અને દિશા આપણા જીવન પર કેવી અસર કરી શકે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે. ચાલો જાણીએ આ 5 સરળ ઉપાયો શું છે.

બાથરૂમમાં કપૂરની સુગંધઃ વાસ્તુ અનુસાર અઠવાડિયામાં બે કે ત્રણ વખત શૌચાલયમાં કપૂર મૂકવુ  જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે.

લીમડાના પાન બાળવાઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર અને શનિવારે ઘરમાં લીમડાના પાન સળગાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં શુભતા વધે છે.

મંદિરમાં પિત્તળની વાંસળીઃ વાસ્તુ અનુસાર તમારા ઘરના મંદિરમાં પિત્તળની વાંસળી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને સમસ્યાઓથી રાહત મળે છે.

ચંદનનું અત્તરઃ રાત્રે સૂતા પહેલા તમારે તમારા ઘરમાં ચંદનનું અત્તર છાંટવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સુખમાં વધારો થાય છે.

આસનનું દાનઃ વાસ્તુ અનુસાર વર્ષમાં બે વાર કોઈપણ મંદિરમાં આસનનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

આ સરળ ઉપાયો અપનાવીને આપણે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદરૂપ  થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget