શોધખોળ કરો

Vastu tips: જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે કરો આ 5 અચૂક સિદ્ધ ઉપાય, સકારાત્મકતા વધશે

Vastu tips: 5 સરળ વાસ્તુ ઉપાય અપનાવીને તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદ કરે છે.

Vastu tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક સરળ ઉપાયોથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયોથી ઘરની ઉર્જા સકારાત્મક તો બને જ છે, પરંતુ જીવનમાં સફળતા અને શાંતિ પણ આવે છે.

વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદ અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આ ગ્રંથ માત્ર ઈમારતોના નિર્માણ માટે દિશાનિર્દેશો જ નથી આપે છે, પરંતુ એ પણ જણાવે છે કે ઈમારતની રચના અને દિશા આપણા જીવન પર કેવી અસર કરી શકે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે. ચાલો જાણીએ આ 5 સરળ ઉપાયો શું છે.

બાથરૂમમાં કપૂરની સુગંધઃ વાસ્તુ અનુસાર અઠવાડિયામાં બે કે ત્રણ વખત શૌચાલયમાં કપૂર મૂકવુ  જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે.

લીમડાના પાન બાળવાઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર અને શનિવારે ઘરમાં લીમડાના પાન સળગાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં શુભતા વધે છે.

મંદિરમાં પિત્તળની વાંસળીઃ વાસ્તુ અનુસાર તમારા ઘરના મંદિરમાં પિત્તળની વાંસળી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને સમસ્યાઓથી રાહત મળે છે.

ચંદનનું અત્તરઃ રાત્રે સૂતા પહેલા તમારે તમારા ઘરમાં ચંદનનું અત્તર છાંટવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સુખમાં વધારો થાય છે.

આસનનું દાનઃ વાસ્તુ અનુસાર વર્ષમાં બે વાર કોઈપણ મંદિરમાં આસનનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

આ સરળ ઉપાયો અપનાવીને આપણે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર આપણને આપણી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવા અને આપણું જીવન સુધારવામાં મદદરૂપ  થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget